Thursday, July 16, 2026
HomeBusinessટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ વધારવા જોડાણ કર્યું

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ વધારવા જોડાણ કર્યું

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંક સાથે જોડાણ કરવાની જાહેરાત આજે કરી હતી. આ જોડાણ અંતર્ગત બેંકના ગ્રાહકોને સંપૂર્ણ ભારતમાં અનેક પ્રકારના સાધારણ વીમા યોજનાઓ ઉપલબ્ધ થશે.

ટાટા AIGની વીમાયોજનાઓને બહોળો પોર્ટફોલિયો ઉજ્જીવ સ્મૉલ ફાઇનાન્સ બેંકના નેટવર્ક મારફતે ઉપલબ્ધ થશે. આ નેટવર્કમાં 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 700થી વધારે શાખાઓ અને બેંકિંગ ટચપોઇન્ટ શામેલ છે, જે 300થી વધારે જિલ્લાઓમાં ફેલાયેલા છે અને દેશભરમાં મોટી સંખ્યામાં ગ્રાહકોને સેવાઓ આપે છે. આ જોડાણથી રિટેલ, MSMEs, વાહન માટે ધિરાણ અને હાઉસિંગ સેગમેન્ટના ગ્રાહકોને તેમની બદલાતી નાણાકીય અને વીમાની જરૂરિયાતોને હિસાબે તૈયાર કરેલી વીમાયોજનાઓ મળી શકશે.

ભારતનું વીમા ક્ષેત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. ગ્રાહકો હવે એવી વીમાયોજનાઓ ઇચ્છે છે, જે તેમના માટે પ્રસ્તુત હોવાની સાથે તેમની નાણાકીય સફરનો સ્વાભાવિક ભાગ બને. આ પરિવર્તન મહત્વપૂર્ણ વિતરણ ચેનલ તરીકે બેંકાશ્યોરન્સની ભૂમિકાને વધારે મજબૂત કરે છે. એનાથી વીમાકંપનીઓ અને બેંક એમ બંને વિવિધ વીમાયોજનાઓ આપે છે અને સાથે સાથે દેશભરમાં વીમાની પહોંચ પણ વધી રહી છે.

ટાટા AIGના બેંકાશ્યોરન્સના હેડ એઝિલરાસન રામાલિંગમે આ જોડાણ પર કહ્યું હતું :

ટાટા AIGમાં અમે ગ્રાહકોની રોજિંદી આર્થિક સફરના ભાગ તરીકે વીમાને સરળ અને વધારે સુલભ બનાવવા માટે કટિબદ્ધ છીએ. ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંક સાથે અમારું જોડાણ એ જ દિશામાં વધુ એક પગલું છે. ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકનું મજબૂત ગ્રાહક નેટવર્ક અને ટાટા AIGની વીમા સંબંધિત કુશળતાનો સમન્વય કરીને અમે નવી વીમાયોજનાઓ આપવાની સ્થિતિમાં છીએજે હેલ્થમોટરહાઉસિંગ અને MSME ક્ષેત્રમાં ગ્રાહકોની સલામતીની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. અમે સાથે મળીને બેંકના બહોળા વિતરણ નેટવર્ક અને પોતાની મજબૂત વીમાક્ષમતાઓનો ઉપયોગ કરીશુંજેથી વીમાને વધારે સુલભ બનાવી શકાય અને ભારતમાં વિવિધ પ્રકારના ગ્રાહકો વચ્ચે આર્થિક મજબૂતી વધારી શકાય.

ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકના રિટેલ લાયાબિલિટીઝ, TASC & TPPના હેડ હિતેન્દ્ર ઝાએ કહ્યું હતું :

અમારી ક્ષમતા એ ઊંડા ભરોસામાં છેજે અમે અમારા અલગ-અલગ પ્રકારના ગ્રાહકોમાં ઊભો  કર્યો છે. આ જોડાણ ઉજ્જીવનના ગ્રાહક સાથે મજબૂત સંબંધ અને બહોળા વિતરણ નેટવર્કને ટાટા AIGની વીમામાં કુશળતા સાથે જોડે છેજેથી અમે શ્રેષ્ઠ સુરક્ષાને વધારે સરળ અને સુવિધાજનક બનાવીએ છીએ. અમે સરળ અને ગ્રાહકલક્ષી સમાધાન આપવા કટિબદ્ધ છીએજે રોજિંદા બેંકિંગનો હિસ્સો હોય અને સાથે સાથે આગળ વધવા ઇચ્છતા સમુદાયો સુધી વીમાની પહોંચ વધારી શકે. અમે મળીને એક લાંબી અને સફળ ભાગીદારી ઊભી કરવાની આશા ધરાવીએ છીએજે અમારા ગ્રાહકો માટે લાંબા સમય સુધી મુલ્યનું સર્જન કરશે.

ટાટા AIG ગ્રાહકો સાથે જોડાવા, પૉલિસી સંબંધિત સેવાઓ આપવા અને સીધી મદદ કરવા મહત્વપૂર્ણ શાખાઓ પર ટીમોને ગોઠવશે. કંપની વિવિધ કસ્ટમર ટચપોઇન્ટ પર સરળ અને ડિજિટલ વીમા સમાધાન પણ રજૂ કરશે.

About Ujjivan Small Finance Bank

Ujjivan Small Finance Bank Limited is a Scheduled Commercial Bank serving ~1 Cr+ customers through 776 branches across 335 districts in 26 states and Union Territories, supported by robust digital channels. The Bank offers a diversified portfolio spanning across Affordable Housing, MSME, Agri, Vehicle, Gold, Micro-Mortgage, FIG, and Microfinance (group and individual) loans. As of March 31, 2026, Ujjivan’s gross loan book stood at ₹40,655 Cr, with deposits of ₹45,668 Cr and a Net worth of ₹6,816 Cr. The Bank is rated AA- (Stable) for long-term facilities and A1+ for short-term instruments by CARE Ratings and CRISIL, respectively, reflecting the sustained strength of the banks performance and balance sheet.

Web: www.ujjivansfb.bank.in

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here