Wednesday, July 29, 2026
HomeGujaratAhmedabadઆંધ્રપ્રદેશ : પ્રાઇવેટ નોકરીમાં સ્થાનિકોને ૭૫ ટકા અનામત

આંધ્રપ્રદેશ : પ્રાઇવેટ નોકરીમાં સ્થાનિકોને ૭૫ ટકા અનામત

Date:

Related stories

ટીચ ફોર ઈન્ડિયા સમથિંગ બિગરમાટે દ્વાર ખોલે છે

ટીચ ફોર ઈન્ડિયા 2027 ફેલોશિપ માટે અરજીઓ 1 ઓગસ્ટ,...

ગુરુપૂર્ણિમાની ઉજવણી: નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

કરવા ખટકુરબહાલ (નૉર્થ) ખાણની કામગીરી વધારી શિવા સિમેન્ટે દર...

રાજ્ય પ્રદૂષણ બોર્ડ પાસેથી પ્રાપ્ત મંજૂરીએ ડોલામાઇટનું વાણિજ્યિક ધોરણે...

ગ્રીનપ્લાય ગોલ્ડ લાંબો સમય ટકાઉ ઇન્ટેરિયરનું મહત્વ સમજાવે છે

અમદાવાદ, 29 જુલાઈ, 2026: ભારતની અગ્રણી ઇન્ટેરિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ...

કબીર સાહેબનાં ગુરુ પરંપરાને પૂરવાર કરતાં દોહા, સદગુરુ તત્વને...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. કબીર સાહેબનાં ગુરુ...

મહિન્દ્રા રેસિંગના ડી વ્રીસે રોમાંચક ટોક્યો E-પ્રિંક્સમાં જીત મેળવીને...

28 જુલાઈ, 2026 : મહિન્દ્રા રેસિંગે ટોક્યોમાં વીકેન્ડમાં 38...

જાગવાઈમાં સારી તેમજ ખરાબ બંને બાબતોનો સમાવેશ

વિજયવાડા, તા. ૨૩
ભારતમાં સ્થાનિક લોકો માટે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ અને ફેક્ટરીમાં નોકરી અનામત કરવાની દ્રષ્ટિથી આંધ્રપ્રદેશ પ્રથમ રાજ્ય બની ગયું છે. પ્રાઇવેટ નોકરીમાં સ્થાનિક લોકોને ૭૫ ટકા અનામત આપનાર આંધ્રપ્રદેશ પ્રથમ રાજ્ય બની ગયું છે. આંધ્રપ્રદેશ વિધાનસભામાં સ્થાનિક લોકો માટે રાજ્યમાં નોકરીની દ્રષ્ટિથી ઇન્ડસ્ટ્રીયલ અને ફેક્ટ્રી એક્ટ ૨૦૧૯ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ હેઠળ તમામ ઔદ્યોગિક એકમો, કારખાના, સંયુક્ત એકમોની સાથે સાથે પીપીપી મોડના વર્ગમાં ૭૫ ટકા નોકરી અનામત લેશે. અત્રે નોંધનીય છે કે, કેટલાક રાજ્યો દ્વારા આ દિશામાં જુદા જુદા પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી પરંતુ તેમના તરફથી હજુ સુધી આને અમલી કરવાનો નિર્ણય કરાયો ન હતો. મધ્યપ્રદેશની કમલનાથ સરકાર તરફથી ૧૯મી જુલાઈના દિવસે કહેવામાં આવ્યું હતું કે, સરકાર એક કાયદો લાવશે જેના માધ્યમથી સ્થાનિક લોકો માટે ખાનગી ક્ષેત્રની ૭૦ ટકા નોકરી અનામત રાખવામાં આવશે. ડિસેમ્બર ૨૦૧૮માં સત્તામાં આવ્યા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે એક ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની જાહેરાત કરી હતી જેમાં સરકારને આર્થિક અને અન્ય સહાયતા મેળવનાર માટે કંપનીઓને ૭૦ ટકા સ્થાનિક લોકોને નોકરી આપવાની બાબતને ફરજિયાત કરવામાં આવી હતી. હવે આંધ્ર સરકારે પ્રાઇવેટ જાબમાં અનામત ઉપર મંજુરીની મહોર મારી દીધી છે. આ એક્ટમાં સારી ચીજ હોવાની સાથે સાથે કેટલીક ખામીઓ પણ રહેલી છે. સારી એટલા માટે છે કે, રાજ્યમાં સ્થાનિક લોકોની ભરતીને પ્રોત્સાહન મળશે. આનાથી સરકારની નીતિ સ્પષ્ટ થાય છે. જા કે, સરકારને રાજ્યમાં સ્થાનિક લોકોને ટ્રેનિંગ આપવા માટે પોતાના કુશળ વિકાસ કેન્દ્રોને પણ વિકસિત કરવા પડશે. ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ વચન આપ્યું હતું જેના લીધે હવે તેઓ આ દિશામાં આગળ વધ્યા છે.

ટીચ ફોર ઈન્ડિયા સમથિંગ બિગરમાટે દ્વાર ખોલે છે

ટીચ ફોર ઈન્ડિયા 2027 ફેલોશિપ માટે અરજીઓ 1 ઓગસ્ટ,...

ગુરુપૂર્ણિમાની ઉજવણી: નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

કરવા ખટકુરબહાલ (નૉર્થ) ખાણની કામગીરી વધારી શિવા સિમેન્ટે દર...

રાજ્ય પ્રદૂષણ બોર્ડ પાસેથી પ્રાપ્ત મંજૂરીએ ડોલામાઇટનું વાણિજ્યિક ધોરણે...

ગ્રીનપ્લાય ગોલ્ડ લાંબો સમય ટકાઉ ઇન્ટેરિયરનું મહત્વ સમજાવે છે

અમદાવાદ, 29 જુલાઈ, 2026: ભારતની અગ્રણી ઇન્ટેરિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ...

કબીર સાહેબનાં ગુરુ પરંપરાને પૂરવાર કરતાં દોહા, સદગુરુ તત્વને...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. કબીર સાહેબનાં ગુરુ...

મહિન્દ્રા રેસિંગના ડી વ્રીસે રોમાંચક ટોક્યો E-પ્રિંક્સમાં જીત મેળવીને...

28 જુલાઈ, 2026 : મહિન્દ્રા રેસિંગે ટોક્યોમાં વીકેન્ડમાં 38...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here