Sunday, April 20, 2025
HomeBusinessરોકાણકારોને એક દિવસમાં જ ૧.૬ લાખ કરોડનો ફટકો

રોકાણકારોને એક દિવસમાં જ ૧.૬ લાખ કરોડનો ફટકો

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

મુંબઈ, તા. ૧
શેરબજારમાં આજે ભારે અફડાતફડી જાવા મળી હતી જેના પરિણમ સ્વરુપે કોહરામની સ્થતિ રહી હતી. તીવ્ર કડાકાના પરિણામ સ્વરુપે રોકાણકારોએ એક જ દિવસમાં૧.૬ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. આજે અભૂતપૂર્વ વેચવાલી વચ્ચે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડી ૧૪૧૪૭૧૨૪.૬૩ કરોડ બુધવારે નોંધાઈ હતી જે ઘટીને આજે ૧૩૯૮૭૪૦૦.૩૭ કરોડ થઇ ગઇ હતી. પાંચમી જુલાઈ ૨૦૧૯ બાદથી મૂડીરોકાણકારોએ હજુ સુધી ૧૩.૭૦ કરોડ રૂપિયા ગુમાવી દીધા છે. આજે ભારે અફડાતફડીના દોર વચ્ચે ૫૪૧ શેરમાં બાવન સપ્તાહની નીચી સપાટી જાવા મળી હતી જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, તાતા મોટર્સ, વેદાંતા, બેંક ઓફ ઇન્ડયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડયા અને એસ્કોર્ટનો સમાવેશ થાય છે. પાવર ગ્રીડ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ સહિત ૧૬ શેરમાં તેજી રહી હતી. આજે અફડાતફડી વચ્ચે ૨૬૫ શેરમાં લોઅર સર્કિટ વાગી હતી જેમાં કોફી ડે એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે. એરટેલના શેરમાં પરિણામ જાહેર કરવામાં આવેતે પહેલા જ ચાર ટકા સુધીનો ઉલ્લેખનીય ઘટાડો રહ્યો હતો.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here