Monday, April 21, 2025
HomeUncategorizedમંદીની સ્થતી ગંભીર : બહાર નિકળવામાં હજુ બે વર્ષ લાગશે

મંદીની સ્થતી ગંભીર : બહાર નિકળવામાં હજુ બે વર્ષ લાગશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

દેશની આર્થિક સ્થતી પર આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર બિમલજાલન દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી

નવી દિલ્હી,તા. ૫
દેશની અર્થવ્યવસ્થામાં નજરે પડી રહેલી મંદીની સ્થતી ગંભીર છે અને વિકાસનો દર ફરી રફ્તાર પકડે તેમાં બે વર્ષનો સમય લાગી શકે છે. દેશની આર્થિક સ્થતી પર આ ચિંતા આરબીઆઇના પૂર્વ ગવર્નર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દેશની આર્થિક સ્થતી પર આ ચિંતા ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર બિમલ જાલન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જાલાને કહ્યુ કે કે સરકાર કેટલાક સુધારાની જાહેરાત કરી ચુકી છે. જાલાનનુ આ નિવેદન એવા સમય પર આવ્યુ છે જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને એશિયન વિકાસ બેંકદ્વારા ભારતના વિકાસ દરના અંદાજને ઘટાડી રહ્યા છે. જાલાને કહ્યુ છે કે વર્ષ ૧૯૯૧ની તુલનામાં હજુ ભારતની સ્થતી વધારે મજબુત છે. મોંઘવારી હાલમાં કાબુમાં છે. સાથે સાથે આરબીઆઇની સ્થતી પણ ખુબ મજબુત છે. હાલના મહિનામાં રોકાણ ન મેળવી લેવાના પ્રશ્ન પર તેમણે કહ્યુ હતુ કે વર્ષ ૧૯૯૧ની તુલનામાં સ્થતી હજુ ખુબ મજબુત દેખાઇ રહી છે. જેથી સરકાર દ્વારા કરવામાં આવી રહેલા નિર્ણયોને અસરકારક રીતે અમલી કરવામાં આવી શકે છે. નિર્ણયો લાગુ કરવાની બાબત ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે. હાલના દિવસોમાં બિમલ જાલન ઉપરાંત અનેક આર્થિક નિષ્ણાંતો દેશની વિકાસ ગતિને લઇને વાત કરી ચુક્યા છે. જા કે સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી ખુબ કઠોર નિર્ણયો સાથે આગળ વધી રહી છે. આ સંબંધમાં સરકાર મક્ક્મ બનેલી છે. હાલમાં સુરક્ષા પાસા પર વધારે કઠોર નિર્ણય કરવામાં આવી રહ્યા છે. બિમલ જાલને કહ્યુ છે કે સરકારે હાલના વર્ષોમાં પોલીસી નિર્ણય કઠોર કર્યો છે. હવે આ નિર્ણયોને અસરકારકરીતે અમલી કરવાની જરૂર દેખાઇ રહી છે. આ મુદ્દે અર્થશાઓ એકમત દેખાઇ રહ્યા છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here