Wednesday, August 5, 2026
Homenationalચાર વર્ષમાં પરિવારવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિનો થયો અંત-શાહ

ચાર વર્ષમાં પરિવારવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિનો થયો અંત-શાહ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

નેરન્દ્ર મોદી સરકારે ચાર વર્ષમાં પરિવારવાદ, તુષ્ટિકરણ અને જાતિવાદની રાજનીતિ પુરી કરીને પર્ફોમન્સની નીતિને મજબુત કર્યુ છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે એનડીએ સરકારના ચાર વર્ષ પૂરા થવાના પ્રસંગે પ્રધાન મંત્રી મોદીની સિદ્ધિઓના ખુલીને વખાણ કર્યા.

ભાજપ અધ્યક્ષે પીએમને દેશના મજબુત નતૃત્વ માટે અભિનંદન પાઠવતા કહ્યુ દેશની જનતા નેરેન્દ્ર મોદી સાથે ચટ્ટાનની માફક ઉભી છે. આ અવસર પર શાહે વિપક્ષ પર હમલો કરતા કહ્યુ હતુ કે તેઓ જુઠ્ઠાને સાર્વજનિક તરીકે જોર જોરથી બોલીને જનતાને ગુમરાહ કરે છે.

શાહે કહ્યુ કે ભાજપને વિશ્વાસ છે કે જનતા 2019મા તમને એક વાર ફરીથી સેવાનો અવસર આપશે. શાહે કહ્યુ કે કોંગ્રેસે લોકતાંત્રિક મુલ્યોને હંમેશા પોતાના હાથ પર રાખ્યા. હવે લોકોને જણાવી રહ્યા છે કે દેશમાં દહેશતનો માહોલ છે. શાહે મોદી સરકારની સફળતામાં સૌથી ઉપર POK માં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક અને કાળા ધન પર એસઆઈટીની રચનાને રાખી છે.

તેમણે કહ્યુ કે કાળા ધનનો અંત 2014ની ચૂંટણીનો મુખ્ય સુત્રોચ્ચાર હતો. તેને આ સરકારે સારી રીતે નિભાવ્યો છે. શાહે કહ્યુ કે આ સરકાર ગરીબો અને ગામડાના ઉત્થાન પર કામ કરી રહી છે, અને આ એક સારા કામનું પરિણામ છે કે આજે 20 રાજ્યોમાં એનડીએની સરકાર છે અને તે દેશની 65 ટકા જનતાની સેવા કરે છે

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here