Monday, April 21, 2025
HomeGujaratAhmedabadરણોત્સવની ઉજવણીમાં પણ નડશે "પાકિસ્તાન"નું વિધ્ન

રણોત્સવની ઉજવણીમાં પણ નડશે “પાકિસ્તાન”નું વિધ્ન

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

કચ્છના રણમાં રણોત્સવમાં હવે પાકિસ્તાનનું વિધ્ન નડી રહયું છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયેલા ભારે વરસાદના પાણી વહીને કચ્છના રણમાં આવી જતાં રણ જળબંબાકાર બની ગયું છે. રણમાં વહી રહેલા પાણીના કારણે રણોત્સવ ઓકટોબરના બદલે ડીસેમ્બરમાં શરૂ થાય તેવી સંભાવના છે.કચ્છમાં રણોત્સવ પછી પ્રવાસીઓેને કચ્છનું ઘેલું લાગ્યું છે,

પરંતુ સફેદ રણના હાલના દ્રશ્યો લોકોને અંચબામાં મૂકી દે તેમ છે. રણમાં એટલું બધુ પાણી ભરાયું છે જાણે કે, કોઈ મહાસાગર ઘુઘવી રહયો છે. હાલ જે પાણી છે તે વરસાદનું પાણી છે તે કચ્છમાં અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પડેલા ભારે વરસાદના છે. બંને વિસ્તારોમાં થયેલા વરસાદના પાણી રણમાં ફરી વળ્યા છે.

આ વરસાદી પાણીમાં દરિયાના મોજાનું પાણી પણ આવી પહોંચતા જ નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે. આ પાણી સુકાઇ જશે ત્યારે મીઠા વડે પથરાયેલી સફેદ ચાદર કચ્છની ધરતી પર ઉભરી આવશે જો કે, પાણી વધુ હોવાથી આવતા મહીનેથી રણોત્સવ શરૂ થાય તેવા કોઈ સંકેતો નથી જેથી નવેમ્બર અંતમાં કે ડિસેમ્બર સુધી ધોરડો ખાતે રણોત્સવ શરૂ થાય તેવી શકયતા છે. નોંધનીય છે કે, સફેદ રણ ક્ચ્છ સિવાય બીજા કોઈ પ્રદેશ કે દેશમાં નથી જેથી લોકો ચાંદની નિહાળવા દેશ વિદેશથી કચ્છમાં આવે છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here