Sunday, April 20, 2025
Homenationalબિહારઃ સુધારગૃહની છોકરીઓને મોકલાતી હતી નેતા-અધિકારીઓના ઘરે

બિહારઃ સુધારગૃહની છોકરીઓને મોકલાતી હતી નેતા-અધિકારીઓના ઘરે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

મુજફ્ફરપુરમાં સરકાર દ્વારા સંચાલિત બાલિકા ગૃહમાં રહેનારી છોકરીઓના યૌન શોષણનો ખુલાસો થયો છે. મુંબઈની પ્રતિષ્ઠિત સંસ્થા “ટાટા ઈનસ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સ” દ્વારા જાહેર કરાયેલો ઓડિટ રિપોર્ટ અનુસાર અહિં રહેનારી છોકરીઓને નેતાથી લઈ અધિકારીના ઘરમાં મોકલવામાં આવતી હતી. આ ખુલાસા બાદ જિલ્લા પ્રશાસનની ઉંઘ હરામ થઈ ગઈ છે. બાલિકા ગૃહનું સંચાલન કરનારી સંસ્થાના લોકો ફરાર થઈ ગયા છે. જિલ્લા પ્રશાસને આનન-ફાનનમાં રહેનારી છોકરીઓને પટના અને મધુબની સ્થાનાંતરિત કરી દિધી છે અને બાલિકા સુધાર ગૃહને સીલ કરી દિધો છે.

ઈન્સ્ટિટ્યૂટની રિપોર્ટના આધારે જિલ્લા બાળ કલ્યાણ સંરક્ષણ ઈકાઈના સહાયક નિર્દેશકે મહિલા પોલીસ સ્ટેશનમાં બાલિકા ગૃહનુ સંચાલન કરનારા એનજીઓ ‘સેવા સંકલ્પ અને વિકાસ સમિતિ’ ના કર્તાધર્તા અને પદાધિકારીઓ પર કેસ દાખલ કર્યો છે. પોલીસે સહાયક નિર્દેશકની ફરિયાદના આધારે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ટાટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સની એક ટીમે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત સંસ્થાઓની સોશિયલ ઓડિટ રિપોર્ટ ‘સમાજ કલ્યાણ વિભાગ’ પટનાના નિર્દેશકને સોંપી હતી. આ રિપોર્ટના પેજ નંબર 52 પર મુજફ્ફરપુરમાં ચાલી રહેલા બાલિકા ગૃહના કામકાજ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. રિપોર્ટમાં ઓડિટ ટીમે દાવો કર્યો કે બાલિકા ગૃહમાં રહેનારી ઘણી છોકરીઓએ યૌન શોષણનો ખુલાસો કર્યો છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here