Friday, July 17, 2026
HomeMumbaiઆદિત્ય બિરલા કેપિટલે વૃદ્ધિ માટે રૂ. 4,000 કરોડની ઇક્વિટી મૂડી ઊભી કરી

આદિત્ય બિરલા કેપિટલે વૃદ્ધિ માટે રૂ. 4,000 કરોડની ઇક્વિટી મૂડી ઊભી કરી

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

તેનો ઉદ્દેશ મૂડીઆધાર વધારવાનો અને આગામી તબક્કાની વૃદ્ધિ માટેની જરૂરિયાતો પૂર્ણ કરવાનો છે. SEBI ICDRના નિયમો મુજબ, પ્રેફરેન્શિયલ ઇશ્યૂ ઇક્વિટી શેરદીઠ રૂ. 356.02ના ભાવે હાથ ધરવામાં આવશે, જે શેરધારકો, અન્ય જરૂરી મંજૂરીઓ અને પરંપરાગત સ્થિતિસંજોગોને આધિન છે.

મુંબઈ, 21 મે, 2026 : આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (“ABCL”)ના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (પ્રમોટર)ને રૂ. 2,880 કરોડના, સુરાજ્ય ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ સિંગાપોર (આદિત્ય બિરલા ગ્રૂપની કંપની)ને રૂ. 200 કરોડના અને રૂ. 920 કરોડના ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC)ને પ્રેફરેન્શિયલ ઇશ્યૂ કરવાની મંજૂરી આપી હતી. 

પ્રેફરેન્શિયલ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ફંડનો ઉપયોગ વૃદ્ધિલક્ષી ઉદ્દેશો પાર પાડવા થશે, જેમાં મૂડીઆધારનું વિસ્તરણ, ધિરાણ વ્યવસાય માટે ફંડની જરૂરિયાતો અને અન્ય સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો સામેલ છે, જેમ કે પેટાકંપનીઓ/સંયુક્ત સાહસો/કંપનીની એસોસિએટમાં રોકાણલક્ષી જરૂરિયાતો.

આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન શ્રી કુમાર મંગલમ્ બિરલાએ રોકાણ પર કહ્યું હતું કે,  “ભારતમાં આર્થિક પરિવર્તનને વેગ આપવા ધિરાણ સેવાઓ હાર્દરૂપ બની ગઈ છે, જેને મૂડીરચના, નાણાકીય સર્વસમાવેશકતામાં વધારો અને અર્થતંત્રનું મોટા પાયે ઔપચારિકરણ વેગ આપે છે. આ ક્ષેત્રમાં પરિવર્તન થઈ રહ્યું હોવાથી વિવિધતાસભર પ્લેટફૉર્મ સાથે સંસ્થાઓ, મજબૂત વહીવનટ અને ટેકનોલોજી-સંચાલિત અમલ વૃદ્ધિને વધારે વેગ આપે છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ABCLએ ધિરાણલક્ષી સેવા સાથે સંબંધિત તમામ કામગીરીઓ મોટા પાયે હાથ ધરી છે, જેથી મજબૂત ડિજિટલ ક્ષમતાઓ અને શિસ્તબદ્ધ અમલીકરણ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વ્યવસાયોનો પોર્ટફોલિયો ઊભો થયો છે. કંપની તમામ સેગમેન્ટમાં કાર્યરત છે, જેમાં સંસ્થાગત ક્ષમતા ઊભી કરવા લાંબા ગાળાના અભિગમ, ગ્રૂપની પોઝિશન અને ભારતના ધિરાણ ક્ષેત્રનો વિસ્તરણ અને આધુનિકીકરણના આગામી તબક્કામાં પ્રવેશનો સમન્વય થયો છે.”

આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડના એમડી અને સીઇઓ સુ8 વિશાખા મૂલ્યેએ કહ્યું હતું કે, “અમે અમારી કામગીરીમાં વિશ્વાસ મૂકવા બદલ અમારા પ્રમોટરો અને IFCના આભારી છીએ. તમામ આવશ્યક જરૂરિયાતો પૂર્ણ થવાની સાથે આ મૂડીરોકાણ અમને ભારતમાં વિકાસની તકોમાં સામેલ થવા, ગ્રાહકો સાથે જોડાણને મજબૂત કરવા અને ડિજિટલ-ફર્સ્ટ સમાધાન આપવામાં સક્ષમ બનાવશે. અમારા લૉન પોર્ટફોલિયોનો લગભગ 57 ટકા હિસ્સો SMEsને આપેલી બિઝનેસ લૉનનો છે, જે આ ક્ષેત્ર પ્રત્યે અમારી મજબૂત કટિબદ્ધતાને દેખાડે છે. અમે જવાબદાર વ્યવસાયિક રીતો પર આધારિત એક સર્વસમાવેશક ધિરાણ ઇકોસિસ્ટમ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ. અમે વ્યક્તિઓ અને બિઝનેસને સરળતાપૂર્વક ધિરાણ આપવા, ડિજિટલ ક્ષમતાઓ અને ઇકોસિસ્ટમના મજબૂત સમાધાનો સાથે સશક્ત બનાવીએ છીએ, જેથી તેઓ ટકાઉ અને લાંબા સમય સુધી ચાલે એવો વિકાસ કરી શકે.” 

IFCના એશિયા અને પેસિફિકના રિજનલ વાઇસ પ્રેસિડન્ટ શ્રી સર્વેશ સુરીએ કહ્યું હતું કે, “લઘુ વ્યવસાયોનો આધાર મોટા વિચારો હોય છે અને આદિત્ય બિરલા કેપિટલ સાથે આ જોડાણ સાથે અમે એ વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપવામાં મદદ કરીએ છીએ. રોજગારીનું સર્જન અને આર્થિક તકોને પ્રોત્સાહન વર્લ્ડ બેંક ગ્રૂપના મિશનનો મુખ્ય ભાગ છે. વિકસતાં બજારોમાં MSMEs ધિરાણની તકો સૌથી મોટી અને અત્યાર સુધી પૂરી ન થયેલી તકો પૈકીની એક છે. ABCLની મોટા પાયેની કામગીરી, 1,50,000થી વધારે મજબૂત MSME ક્લાયન્ટ અને ડિજિટલ ક્ષમતાઓ સાથે અમારો ઉદ્દેશ એ ક્ષેત્રોમાં ઉદ્યોગસાહસિકો અને વ્યવસાય માટે જવાબદાર ધિરાણ સુધી પહોંચ વધારવાનો છે, જ્યાં રોજગારની વધારે તકો છે, જેથી તેઓ રોકાણ કરી શકે, પોતાની આવક વધારી શકે, વધારે અને શ્રેષ્ઠ રોજગારીનું સર્જન કરી શકે તથા સ્થાનિક અર્થતંત્રોને મજબૂત કરી શકે. આ રોકાણ નાણાકીય સર્વસમાવેશકતાને આગળ વધારવા પ્રત્યે અમારી કટિબદ્ધતાને દર્શાવે છે અને વિકસિત ભારતના વિઝનને અનુરૂપ લોકો અને ઉદ્યોગસાહસોને સશક્ત બનાવે છે, જે ભારતની વિકાસગાથાને આકાર આપે છે.”

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here