Sunday, June 21, 2026

IPDigitalera@05 Tushar

spot_img

વાઇબ્રન્ટ કરાર: 300 મિલિયન ડોલરના રોકાણ સાથે ગુજરાતમાં બનશે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી

ગુજરાતમાં 300 મિલિયન ડોલરના મૂડીરોકાણ સાથે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી સ્થાપવા માટે મણિકરણ લિથિયમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજ્યના ઉદ્યોગ વિભાગ સાથે એમઓયુ કરવામાં આવ્યા...

હવે ઓમિક્રોનનો ટેસ્ટ તરત થશે: ઓમિક્રોનનું ટેસ્ટિંગ કરનાર પ્રથમ કિટ Omisureને ભારતે આપી પરવાનગી

કોરોનાનો નવા વેરિયન્ટ ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન ICMRએ મોટો નિર્ણય લીધો છે. ICMRએ ઓમિક્રોનની તપાસ કરનારી પ્રથમ કિટને મંજૂરી...

ભરુચનો આ વીડિયો તમને રડાવી દેશે: માતાના મૃતદેહને મૂકબધિર પુત્ર પૈડાવાળી ગાડી પર મુકી ભરૂચ પહોંચ્યો

અંકલેશ્વર: ભરૂચમાં એક એવી ઘટના સામે આવી છે, જે જોઈને કઠણ હદયના વ્યક્તિનું કાળજું પણ કંપી જાય. એક મૂકબધિર યુવાને પોતાની માતાના અંતિમ...

મુંબઈ-ગોવા ક્રુઝ કેસ: 66 કોરોના સંક્રમિત મુસાફરો સાથે 1950 મુસાફરો બળજબરીથી મુંબઈ મોકલાશે!

દેશમાં કોરોનાની બે લહેર વચ્ચે અભિનેતા સોનુ સૂદેજે રીતે લોકોને મદદ કરી તે કોણ ભૂલી શકે. એક પછી એક કોરોનાના કેસ સતત વધી રહ્યા...

કેજરીવાલ સોશિયલ મીડિયામાં ટ્રોલ: કોરોના થયા પછી કહ્યું- મારા સંપર્કમાં આવેલા ટેસ્ટ કરાવી લો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. પોતાના ટ્વીટમાં કેજરીવાલે લખ્યું છે કે જે પણ મારા...

UGVCL, MGVCL, PGVCL, DGVCLની ભરતીમાં કૌભાંડ: યુવરાજ સિંહનો મોટો આરોપ

અમદાવાદ : આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી એક વખત મોટા આક્ષેપો કર્યા છે. તેમણે સરકારી ભરતીઓમાં કૌભાંડ આચરાયા હોવાના આક્ષેપ કર્યા છે. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ...

નવા વર્ષની ઉજવણી માટે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝનો સ્ટાફ કોરોના પોઝિટિવ નીકળ્યો, 2000થી વધુ મુસાફરો પર આફત

 મુંબઈથી ગોવા જઈ રહેલા કોર્ડેલિયા ક્રૂઝ શિપના ક્રૂ મેમ્બર કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ક્રુઝમાં સવાર 2,000 થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બરો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img