Friday, June 5, 2026
HomeAhmedabadમુંબઈ-ગોવા ક્રુઝ કેસ: 66 કોરોના સંક્રમિત મુસાફરો સાથે 1950 મુસાફરો બળજબરીથી મુંબઈ...

મુંબઈ-ગોવા ક્રુઝ કેસ: 66 કોરોના સંક્રમિત મુસાફરો સાથે 1950 મુસાફરો બળજબરીથી મુંબઈ મોકલાશે!

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

દેશમાં કોરોનાની બે લહેર વચ્ચે અભિનેતા સોનુ સૂદેજે રીતે લોકોને મદદ કરી તે કોણ ભૂલી શકે. એક પછી એક કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને સોનુ સૂદ ‘સંકટ મોચક’ બનીને લોકોની મદદ માટે આગળ આવ્યો છે. મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ ના 2000 મુસાફરોમાંથી 66 લોકો કોરોના પોઝિટિવ બહાર હોવાનું સામે આવ્યું છે. પરંતુ માહિતી અનુસાર, ગોવા પોર્ટ પર પરીક્ષણ કર્યા પછી, અધિકારીઓએ એકપણ મુસાફરને ગોવામાં ઉતરવાની મંજૂરી આપી નથી અને 66 સંક્રમિત મુસાફરોની સાથે, બાકીના નેગેટિવ આવેલા મુસાફરોને પણ મુંબઈ પાછા મોકલવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સોનુ સૂદ હવે આ મુસાફરોની મદદ માટે આગળ આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, મુંબઈથી ગોવા જઈ રહેલા આ ક્રૂઝના ક્રૂ મેમ્બરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આ જહાજમાં સવાર 2000થી વધુ મુસાફરોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટિંગ બાદ 66 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, રવિવારે PPE કિટમાં મેડિકલ ટીમ મોકલવામાં આવી હતી, ટીમે મુસાફરો અને ક્રૂ મેમ્બરનો RT-PCR ટેસ્ટ કર્યો હતો, જેનો રિપોર્ટ સોમવારે આવ્યો હતો.એક યુઝરે ટ્વીટ કર્યું, ‘સોનુ સૂદ કૃપા કરીને મદદ કરો. મુંબઈથી ગોવા જતા 1950 કોરોના નેગેટિવ પેસેન્જરોને ગોવા પોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવી જોઈએ. ગોવાના સત્તાવાળાઓ મનમાની કરે છે કે, તમામ 1950 નેગેટિવ મુસાફરો સાથે 66 કોરોના પોઝિટિવ મુસાફરો મુંબઈ પાછા ફરે, કારણ કે અનેક માટે ખતરો છે. અમે આનો સખત વિરોધ કરીએ છીએ.આ ટ્વીટના જવાબમાં સોનુ સૂદે કહ્યું, ‘મને 1950 લોકોની સુરક્ષાને લઈને ચિંતા છે, તેમને ગોવા પોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવી જોઈએ. આ મુસાફરોને કોરોના પોઝિટિવ પેસેન્જરો સાથે મુસાફરી કરવા દબાણ કરવું બિલકુલ ખોટું છે. આપણે આપણા લોકોની જવાબદારી લેવી જોઈએ. હું ગોવા સરકાર ને અપીલ કરું છું કે, આ લોકોની મદદ કરે. હું પણ મારી રીતે તેમને મદદ કરું છું.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here