Tuesday, June 30, 2026
HomeAhmedabadમુંબઈ-ગોવા ક્રુઝ કેસ: 66 કોરોના સંક્રમિત મુસાફરો સાથે 1950 મુસાફરો બળજબરીથી મુંબઈ...

મુંબઈ-ગોવા ક્રુઝ કેસ: 66 કોરોના સંક્રમિત મુસાફરો સાથે 1950 મુસાફરો બળજબરીથી મુંબઈ મોકલાશે!

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

દેશમાં કોરોનાની બે લહેર વચ્ચે અભિનેતા સોનુ સૂદેજે રીતે લોકોને મદદ કરી તે કોણ ભૂલી શકે. એક પછી એક કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને સોનુ સૂદ ‘સંકટ મોચક’ બનીને લોકોની મદદ માટે આગળ આવ્યો છે. મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ ના 2000 મુસાફરોમાંથી 66 લોકો કોરોના પોઝિટિવ બહાર હોવાનું સામે આવ્યું છે. પરંતુ માહિતી અનુસાર, ગોવા પોર્ટ પર પરીક્ષણ કર્યા પછી, અધિકારીઓએ એકપણ મુસાફરને ગોવામાં ઉતરવાની મંજૂરી આપી નથી અને 66 સંક્રમિત મુસાફરોની સાથે, બાકીના નેગેટિવ આવેલા મુસાફરોને પણ મુંબઈ પાછા મોકલવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સોનુ સૂદ હવે આ મુસાફરોની મદદ માટે આગળ આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, મુંબઈથી ગોવા જઈ રહેલા આ ક્રૂઝના ક્રૂ મેમ્બરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આ જહાજમાં સવાર 2000થી વધુ મુસાફરોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટિંગ બાદ 66 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, રવિવારે PPE કિટમાં મેડિકલ ટીમ મોકલવામાં આવી હતી, ટીમે મુસાફરો અને ક્રૂ મેમ્બરનો RT-PCR ટેસ્ટ કર્યો હતો, જેનો રિપોર્ટ સોમવારે આવ્યો હતો.એક યુઝરે ટ્વીટ કર્યું, ‘સોનુ સૂદ કૃપા કરીને મદદ કરો. મુંબઈથી ગોવા જતા 1950 કોરોના નેગેટિવ પેસેન્જરોને ગોવા પોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવી જોઈએ. ગોવાના સત્તાવાળાઓ મનમાની કરે છે કે, તમામ 1950 નેગેટિવ મુસાફરો સાથે 66 કોરોના પોઝિટિવ મુસાફરો મુંબઈ પાછા ફરે, કારણ કે અનેક માટે ખતરો છે. અમે આનો સખત વિરોધ કરીએ છીએ.આ ટ્વીટના જવાબમાં સોનુ સૂદે કહ્યું, ‘મને 1950 લોકોની સુરક્ષાને લઈને ચિંતા છે, તેમને ગોવા પોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવી જોઈએ. આ મુસાફરોને કોરોના પોઝિટિવ પેસેન્જરો સાથે મુસાફરી કરવા દબાણ કરવું બિલકુલ ખોટું છે. આપણે આપણા લોકોની જવાબદારી લેવી જોઈએ. હું ગોવા સરકાર ને અપીલ કરું છું કે, આ લોકોની મદદ કરે. હું પણ મારી રીતે તેમને મદદ કરું છું.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here