Saturday, July 25, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

મહુવા-સુરત અને સુરત-મહુવા ટ્રેનની સંખ્યા અને સમયમાં ફેરફાર થશે

વનવિભાગ દ્વારા તાજેતરમાં લાગૂ કરવામાં આવતા ગતિ નિયંત્રણ ને ધ્યાનમાં રાખીને રેલ્વે બોર્ડે મહુવા-સુરત અને સુરત મહુવા ટ્રેનોને સુપરફાસ્ટને બદલે એક્સપ્રેસ ટ્રેન તરીકે દોડાવવા...

કપડવંજના કુંભારીયા ટીંબા શાળાના ઝાંપા પાસે ગાયો બાંધવાના બાબતે બોલાચાલી

કપડવંજ : કપડવંજ તાલુકાના કુંભારીયા ટીંબા પ્રાથમિક શાળાના ઝાંપા પાસે વહેલી સવારથી રસીકભાઇ ભુલાભાઈ સોલંકી તેમની બે ગાયોને ચરવા માટે બાંધી હતી. પરંતુ ગ્રામજનોના...

ડેપ્યુટી મેયરે રાજકીય કીન્નાખોરી રાખી પ્લાન પાસ નહીં કરવા અધિકારીઓ ઉપર દબાણ કર્યાનો આક્ષેપ

ચાંદલોડીયામાં દેવમંદિર સોસાયટીના એક મકાનના વિવાદ પછી ડેપ્યુટી મેયર જતીન પટેલે રાજકીય કીન્નાખોરી રાખી અધિકારીઓને પ્લાન પાસ નહીં કરવા દબાણ કર્યુ હોવાનો આક્ષેપ આમ...

ગુજરાતમાં ડોક્ટરોની હડતાળથી તબીબી વ્યવસ્થા બીમાર : 15000 ઓપીડી, 2500થી વધુ ઓપરેશન રદ

કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ-હત્યા ઘટનાના વિરોધમાં અમદાવાદની 1500થી વધુ ખાનગી હોસ્પિટલોએ હડતાળ પાડી હતી. જેના પગલે 15 હજાર જેટલી ઓ.પી.ડી....

લાંબી રજાઓ ભોગવતાં ‘સરકારી બાબુ’ ચેતી જજો : તમામ વિભાગમાં તપાસ હાથ ધરવાની તૈયારી

ગુજરાતમાં સરકારી નોકરીમાં લાંબી રજા પર ઉતરીને વિદેશમાં જલસા કરતા અધિકારી અને કર્મચારીઓ માટે સરકાર હવે કડક નિયમો લાવી રહી છે. પહેલાં શિક્ષણ અને...

અમદાવાદ જિલ્લામાં ડેન્ગ્યુ વિરોધી સ્પેશિયલ ડ્રાઇવ, 3 વખત નોટીસ અપાઇ હવે દંડ ફટકારાશે

વિરમગામ : ડેન્ગ્યુ રોગચાળા અટકાયતી માટે મચ્છર ઉત્પત્તિ અટકાવવી ખૂબ જ જરૂરી છે. ડેન્ગ્યુ રોગ ફેલાવવા માટે એડિસ ઇજિપ્તાઇ મચ્છર જવાબદાર છે. જે કન્ટેનર...

શ્રાવણી પૂનમે ડાકોર જવાના હોવ તો જાણી લેજો રણછોડરાયજીના દર્શનનો સમય

શ્રાવણ સુદ પૂનમના દિવસે યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજીના દર્શન માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે રણછોડરાયજીના દર્શન માટે કરવામાં આવેલા ફેરફારમાં શ્રદ્ધાળુઓ માટેની યોગ્ય...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read