Wednesday, August 26, 2026
HomeGujarat

Gujarat

પરપ્રાંતીયો પર હુમલાઃ PM મોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના MEGA SHOW પર રૂપાણી સરકારે પાણી ફેરવ્યું

હાલ પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 31 ઓક્ટોબર એટલે કે સરદાર જયંતિના રોજ સરદાર પટેલની...

પરપ્રાંતીયો પર હુમલા મામલે રાજ્ય સરકારે ગંભીરતા ન દાખવી, ભાજપ સંગઠન પણ નિષ્ક્રિય રહ્યું: સેન્ટ્રલ IB

છેલ્લા સપ્તાહથી ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા મામલે સેન્ટ્રલ IBએ રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન બંનેને ફટકાર્યા છે. સેન્ટ્રલ IBએ કહ્યું કે ઉતર...

વૈષ્ણવાચાર્ય ઈન્દિરાબેટીજીના 82 લાખના મકાનને વેચવાના મામલે સેવિકા સહિત બેની ધરપકડ

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પૂ.ઇન્દિરાબેટીજીની 200 કરોડની સંપત્તિ માટે નવા અને જુના ટ્રસ્ટીઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે માંજલપુર હવેલી પાછળ આવેલું...

રાજકોટ ટેસ્ટમાં ભારતે અઢી દિવસમાં વિન્ડીઝને કચડ્યું, આ રહ્યાં જીતના 5 હીરો

ભારતે રાજકોટમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને ઇનિંગ અને 272 રને હરાવ્યું હતું. 2 ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય...

દબાણ હટાવો મહાઝુંબેશઃ ચીલોડામાં AMC અને પોલીસે સંયુક્ત રીતે કર્યું ડિમોલિશન

દોઢેક મહીનાના વિરામ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીવાર જોરશોરથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે એએમસી અને પોલીસે સંયુક્ત રીતે નાના ચીલોડામાં...

ઉતરકાશી અકસ્માતમાં મૃત્યુ પામેલા 8 રાજકોટવાસીઓના પાર્થિવ દેહ એરક્રાફ્ટ મારફતે હમણાં જ એરપોર્ટ પહોંચશે

ઉતરકાશી માં ગઇકાલે શુક્રવારે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા 8 રાજકોટવાસીઓના પાર્થિવદેહને વાયા દેહરાદૂનથી એરક્રાફ્ટ મારફતે રાજકોટ લાવવામાં આવશે. હાલમાં રાજ્યસરકારના પ્રયત્નોથી સીધા જ રાજકોટ...

જામવાળા એનિમલ કેર સેન્ટરમાં 31 સિંહોને વિદેશથી આવેલી વેક્સીન આપવાનું શરૂ

વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો આજે જામવાળા એનિમલ કેર સેન્ટરે પહોંચ્યો હતો. વેક્સીન ક્યારે અાપવી તે મુદ્દે વનવિભાગના અધિકારીઓ અને ડોક્ટરો વચ્ચે બેઠક યોજાઇ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read