Tuesday, August 11, 2026
HomeIndia

India

જયશંકર સાથેની બેઠકમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપી ખાસ ‘ગેરંટી’

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના થયા પછી પહેલીવાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે આવ્યા છે. શુક્રવારે (10મી ઑક્ટોબરે) તેમણે વિદેશ મંત્રી એસ....

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે તેના ‘Seeing is Believing’ પ્રોગ્રામ હેઠળ વર્લ્ડ સાઇટ ડે પર 9 વિઝન સેન્ટર્સ શરૂ કર્યા

વર્લ્ડ સાઇટ ડે 2025ના દિવસે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ભવિષ્ય માટેની સુવિધાઓ સાથેના ચાર સેન્ટર્સ સહિત નવ વિઝન સેન્ટર્સ શરૂ કર્યાની જાહેરાત કરી છે. આ સાથે...

છત્તીસગઢમાં વીજ પ્લાન્ટમાં લિફ્ટ ધરાશાયી, 4 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત

છત્તીસગઢમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. સક્તી જિલ્લામાં એક પ્રાઈવેટ પાવર પ્લાન્ટમાં લિફ્ટ તૂટી પડી છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે...

કેબિનેટની બેઠકમાં લેવાયા નિર્ણય: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો, ખેડૂતોને પણ આપી ખુશખબર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દિવાળી ગિફ્ટ આપી છે. પીએમ અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં કુલ 1.20 લાખ કરોડ રૂપિયાના મહત્ત્વના નિર્ણયો લેવાયા છે....

દહેરાદૂનમાં આભ ફાટ્યું, અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટના,10થી વધુ લોકોના મોત, 13 ગુમ

દેહરાદૂન અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈકાલથી થઈ રહેલા મૂશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી આફતમાં દસ લોકોના મોત થયા છે. જ્યારે...

પીએમનો આદેશ – એચઆરડીએસ ઇન્ડિયા હવે લેફ્ટનન્ટ ગવર્નર સાથે મળીને કાશ્મીરના આંસુ પૂંછશે; પેહલગામ આતંકવાદી હુમલાના પીડિતો માટે ૧,૫૦૦ સ્માર્ટ મકાન મફતમાં બનાવાશે; એમઓયુ...

જમ્મુ અને કાશ્મીર સરકારે પેહલગામ આતંકવાદી હુમલાથી પીડિત પરિવારો માટે મફત આવાસ પૂરો પાડવા માટે એક ઐતિહાસિક પુનર્વસન પહેલ શરૂ કરી છે, જે “ઓપરેશન...

હિંસાના 2 વર્ષ બાદ PM મોદી પહોંચ્યા મણિપુર, તેમણે શાંતિ, વિકાસ અને રોજગાર પર ભાર મૂક્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મણિપુરના ચુરાચંદપુર પહોંચ્યા છે. તેઓ ત્યાં હિંસાથી પ્રભાવિત લોકોને મળ્યા હતા. આ દરમિયાન, તેમણે રાજ્યમાં શાંતિ, વિકાસ અને વિશ્વાસનો સંદેશ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read