Monday, June 29, 2026
HomeIndia

India

ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે : PM મોદી

ભારત અને મોરિશિયસ ટૂંકસમયમાં લોકલ કરન્સી (સ્થાનિક ચલણ)માં વેપાર કરી શકશે. બંને દેશો વચ્ચે આર્થિક અને નાણાકીય સંબંધોને વધુ ગાઢ બનાવતા આ પગલું લેવામાં...

પંજાબ કિંગ્સે કેટ્ટો અને ગ્લોબલ સીખ ચેરિટી સાથે મળીને શરૂ કર્યો તાત્કાલિક પૂર રાહત અભિયાન

પંજાબમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂરથી હજારો પરિવારો અસરગ્રસ્ત થયા છે. લોકો પાસે હવે ન તો ખોરાક છે, ન તો રહેઠાણ અને ન તો જરૂરી...

સીપી રાધાકૃષ્ણન બનશે ભારતના ઉપરાષ્ટ્રપતિ

ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે(9 સપ્ટેમ્બર) ચૂંટણી યોજાઈ હતી. જેમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી મેદાનમાં...

ચંદ્રગ્રહણની રાતે આખી દુનિયાના આકાશને એક અલગ જ રંગમાં રંગી દીધું

ચીન, પાકિસ્તાન, ઈરાન અને અન્ય દેશોમાં લોકો ચંદ્રગ્રહણને જોવામાં મુગ્ધ થઈ ગયા હતા. રાત્રીના અંધારામાં ચંદ્રએ ધરતીની નજીક આવી બધાને પોતાની તરફ ખેંચી લીધા....

‘અમે રશિયાથી ઓઈલ ખરીદતા રહીશું’, : સીતારમણ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રફ ટેરિફ મામલે સતત દબાણ કરવા છતાં અને ભારતથી આયાત થતા માલસામાન પર 50 ટકા સુધી વધારાના ટેરિફ લાદવા છતાં ભારતે...

યુક્રેનમાં નિર્દોષોની હત્યા તદ્દન અસ્વીકાર્ય : પર્વથનેની હરીશ

યુનાટેડ નેશન્સમાં ભારતે યુક્રેન યુદ્ધ સંદર્ભે મહત્ત્વનું નિવેદન આપ્યું છે કે, યુક્રેનમાં નિર્દોષોની હત્યા તદ્દન અસ્વીકાર્ય છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વથનેની હરીશે કહ્યું...

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કેન્સર સહિત 33 દવાઓને GST મુક્ત કરી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે GST કાઉન્સિલના અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન કેન્સર સહિત 33 જીવનરક્ષક દવાઓને કરમાંથી મુક્તિ આપી છે. જો જોવામાં આવે તો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read