Wednesday, July 1, 2026
HomeIndia

India

ભાજપના દિગ્ગજ નેતાનો મોટો ધડાકો કે PM મોદી ક્યારે લેશે સંન્યાસ ? પીએમ મોદીની નિવૃત્તિના આપ્યા સંકેત!

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી ફરી એકવાર વિસ્ફોટક નિવેદન કરી ચર્ચામાં આવી ગયા છે. આ વખતે તેમણે સીધા જ વડાપ્રધાન મોદીની નિવૃત્તિ અંગે નિવેદન આપ્યું....

યુપીમાં તંત્રએ મંદિરમાં ઘંટ વગાડવાથી ફેલાયું ધ્વનિ પ્રદૂષણ , સોસાયટીને નોટિસ ફટકારી

ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં સોસાયટીમાં મંદિરમાં ઘંટ વગાડવાથી થતા ધ્વનિ પ્રદૂષણ પર ઉત્તર પ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (UPPCB) દ્વારા નોટિસ મોકલવામાં...

કોલકાતા કેસમાં CJI ચંદ્રચૂડનું મોટું નિવેદન હું સરકારી હોસ્પિટલના ફ્લોર પર સૂઈ ગયો હતો

Kolkata Rape & Murder Case: કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચમાં સુનાવણી ચાલી રહી...

મોદી સરકાર ભારતમાં ચાલતી વિશ્વની સૌથી મોટી યોજનામાંધરખમ ફેરફાર કરવાની તૈયારીમાં

કેન્દ્રની મોદી સરકાર વિશ્વની સૌથી મોટી યોજનામાં મોટાપાયે ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરીને રૂ. 10...

કોલકાતાની હોસ્પિટલ પર સુપ્રીમના આદેશ બાદ સીઆઇએસએફના 150 જવાન તૈનાત

કોલકાતા: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોલકાતાની ચર્ચાસ્પદ આરજી કર હોસ્પિટલ પર અર્ધ સૈન્ય દળ સીઆઇએસએફના ૧૫૦ જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. બુધવારે વહેલી...

મોદી લકઝરી ટ્રેનમાં બેસી યુદ્ધ ક્ષેત્રમાંથી પસાર થશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની મુલાકાત ઉપર દુનિયા આખી વિશેષતઃ અમેરિકા સહિત પશ્ચિમના દેશો નજર માંડી રહ્યા છે. તા. ૨૧ થી ૨૩ વચ્ચે...

જૂના અખાડા મહામંડલેશ્વર ‘પાયલોટ બાબા’નું 86 વર્ષની વયે નિધન : હરિદ્વારમાં અપાશે સમાધિ

દેશના પ્રખ્યાત સંત અને જૂના અખાડાના મહામંડલેશ્વર 'પાયલોટ બાબા'નું લાંબા સમયની માંદગી બાદ 86 વર્ષની વયે નિધન થયું છે. હંમેશા વિવાદમાં રહેનારા બાબાને હરિદ્વારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read