Wednesday, September 9, 2026
Homeknowlegdeકૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,ત્યારે કરુણા બને છે.

કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,ત્યારે કરુણા બને છે.

Date:

Related stories

બંધન બેન્કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા, ચાર વેરિઅન્ટ રજૂ...

• દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચાર કાર્ડ...

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે...

ઇન્જેક્ટો પોલિમર્સ નો ₹૫૬.૧૩ કરોડનો આઈપીઓ ૧૧ સપ્ટેમ્બરે ખુલશે

૧૬ સપ્ટેમ્બર સુધી ઇશ્યુ ખુલ્લો રહેશે; કંપનીએ આવક અને...

શિવનાં યતિનાથ અને હંસાવતારની પૌરાણિક કથામાં, ભીલ દંપતીની ભૂમિકા...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય...

દિલ્હીની બહાર પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં;...

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...
When grace melts, it transforms into compassion.

જે દ્રશ્ય જોઈએ છીએ એને આલોચક લોચનથી નહીં,અપલક લોચનથી જોઈએ.

જેની પાસે નિર્ધન નહીં,સ-ધન આંખ છે એ પહેલા પ્રમાણ નહીં માંગે,પણ પ્રણામ કરશે.

સાધુનો ધન્યવાદ થવો જોઈએ,જય-જયકાર નહીં.

બહિરયાત્રા પરિગ્રહી,અંતરયાત્રા અપરિગ્રહી હોય.

બહિર યાત્રામાં પૂજન-અર્ચન હોય,અંતરયાત્રામાં ભજન હોય છે.

દરેક મુખરતા-બહીરયાત્રા,મૌન-અંતરયાત્રા છે.

સાધન સંપન્ન થવું બહીરયાત્રા,સાધના સંપન્ન થવું અંતરયાત્રા છે.

‘પદ’યાત્રા બહિર યાત્રા છે,સદયાત્રા અંતરયાત્રા છે.

લીલીછમ ચાની ચાદરથી આચ્છાદિત કેરિચો-કેન્યાની પ્રાકૃતિક સુંદરતા,સૌમ્યતા,શાંતિથી વિશ્વ વિખ્યાત ભૂમિ પર બાપુની રામકથાનો ચોથો દિવસ,મંગળવાર,કહેવાયું કે આપણે જે દ્રશ્ય જોઈએ છે એને આલોચક લોચનથી નહીં પણ અપલક લોચનથી જોઈએ.કોઈપણ ઘટના-દ્રશ્ય બે દ્રષ્ટિથી જોઈ શકાય.સનાતન ધર્મની વ્યાખ્યા એ છે જેમાં ચાર સ્તંભ:તર્ક-વિચાર વ્યક્ત કરવાનો અધિકાર,વિશેષણ મુક્ત,શાસ્ત્ર સંમત અને વિજ્ઞાનને સાથે લઈને ચાલવાનું.કોઈને પણ પોતાનો મત અને તર્કની છૂટ છે.અહીં દૃષ્ટતર્કની મનાઇ છે ઇષ્ટતર્કની મનાઈ નથી.આપણે આલોચક લોચનથી જોઈએ છીએ.એક દ્રષ્ટિ અપલક લોચન છે,સતત પ્રતિક્ષા. કુરુક્ષેત્રનો રથ હોય કે અન્ય,અપલક દ્રષ્ટિથી જોઈએ.ડો.રાધાકૃષ્ણએ ગીતાનું ભાષ્ય વિચારકની દ્રષ્ટિએ,તર્કની કસોટી ઉપર કસીને જોયું.ભક્ત સુહ્રદ હોય,જેની પાસે આંસુની વ્યવસ્થા છે,જેની પાસે આંખ છે એ પહેલા પ્રમાણ નહીં માંગે,પણ પ્રણામ કરશે.જેની આંખ નિર્ધન નહીં સધન હશે.રુક્ષ્મણીની આરાધના,મહાભારતમાં એનું પદ આવ્યું ત્યાં અપલક લોચન શબ્દ છે.પલકોને પાપણ પણ કહે છે અને કૃષ્ણ દર્શનમાં ‘પાપણ’ બાધા બને છે.

કૃપા અને કરુણામાં અંતર છે.કૃપા જ્યારે દ્રવીભૂત થાય છે,દ્રાવણ બને છે ત્યારે કરુણા છે.ઘણા વર્ષો પહેલાં ‘કઠોર કૃપા’ નામનો પાઠ આવતો.કૃપા કઠોર પણ હોઈ શકે છે.કૃપા બુદ્ધિથી ચાલે છે.આપણી સ્થિતિ નથી કે કૃપાની કઠોરતા આપણે સહી શકીએ બાપુએ કહ્યું કે માનસનું દર્શન કરતાં-કરતાં હવે એવું લાગે છે કે અહીં અદભુત,મૌલિક,અનટચ સૂત્રો આવે છે.

રામચરિત માનસમાં જય-જયકાર ઘણો આવ્યો છે પણ જયમાં એની રુચિ નથી.મૌલિક રહસ્ય એ છે ગોસ્વામીજી અને મારા બુદ્ધપુરુષને પણ જય શબ્દમાં રુચિ ન હતી.સાધુનો ધન્યવાદ થવો જોઈએ જય-જયકાર નહીં.માનસ બડાઈ નહીં,ભલાઈને મહત્વ આપે છે.બળવાનની બડાઈ અને ભલમાનની ભલાઈ હોય છે.સાધુને જય નહીં,ધન્યની જરૂરત રહે છે,આથી જ ધન્યવાદથી પણ એક ઊંચેરો શબ્દ સાધુવાદ આવ્યો.સાધુ માટે ધન્ય,બ્રહ્મ માટે જય. જેનાથી જય થાય છે એ રથ બીજો જ હોય છે. અહીં અંતરયાત્રા-ભીતરી યાત્રામાં ત્રણ વાતો મહત્વની છે:શરીર શુદ્ધિ,મનની શુદ્ધિ.મન અચળ અને નિર્મળ હોવું જોઈએ.ભાથો,જેને ત્રણ કહે છે એ કટિભાગ ઉપર મજબૂતાઈથી બાંધવો પડે છે.એ અચળ પણ હોવું જોઈએ,સતેજ પણ હોવું જોઈએ ભાવશુદ્ધિ હોવી જોઈએ.

સ્વામી રામતીર્થની ડાયરીમાં યાત્રાના આઠ લક્ષણો લખ્યા છે,જે યાત્રાષ્ટક છે.સ્વામી રામતીર્થ પૂરણસિંહ સરદારને કહે છે:બહિરયાત્રા ભીડમાં, અંતરયાત્રા એકલા કરવાની હોય છે.બહિરયાત્રા પરિગ્રહી,અંતરયાત્રા અપરિગ્રહી હોય.વસ્તુ,વસુ કે વિચારોનો પણ પરિગ્રહ નહીં.બહિર યાત્રામાં પૂજન-અર્ચન હોય,અંતરયાત્રામાં ભજન હોય છે અહીં એ પણ કહ્યું કે જેને ભજન કરવું હોય એને આહારમાં આટલું ધ્યાન રાખવું જોઈએ:જે બળની વૃદ્ધિ કરે,આયુષ્યની વૃધ્ધિ કરે,રૂપની કાંતિ વધારે, બુદ્ધિને શુદ્ધ કરે.

દરેક મુખરતા બહીરયાત્રા અને મૌન અંતરયાત્રા છે. સાધન સંપન્ન થવું બહીરયાત્રા,સાધના સંપન્ન થવું અંતરયાત્રા છે.’પદ’ યાત્રા બહિર યાત્રા છે,સદયાત્રા અંતરયાત્રા છે.ધજા એક પતાકા અનેક હોય એટલે સત્ય એક અને શીલ અનેક હોય છે.

ભલ અવસર જાણી પાર્વતી શિવને રામ તત્વ અને તેનાં અવતારનાં કારણ પૂછે છે ત્યાં આજની કથાનો વિરામ થયો.

બંધન બેન્કે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યા, ચાર વેરિઅન્ટ રજૂ...

• દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચાર કાર્ડ...

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે...

ઇન્જેક્ટો પોલિમર્સ નો ₹૫૬.૧૩ કરોડનો આઈપીઓ ૧૧ સપ્ટેમ્બરે ખુલશે

૧૬ સપ્ટેમ્બર સુધી ઇશ્યુ ખુલ્લો રહેશે; કંપનીએ આવક અને...

શિવનાં યતિનાથ અને હંસાવતારની પૌરાણિક કથામાં, ભીલ દંપતીની ભૂમિકા...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય...

દિલ્હીની બહાર પ્રથમ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં;...

અમદાવાદમાં પાંચ વર્ષમાં ફેફસાંના કેન્સરના દર્દીઓમાં લગભગ 40 ટકાનો...

બે દર્દીઓની સારવારની સફર સમયસર નિદાન, આધુનિક સારવાર અને સતત ફોલોઅપના મહત્વને ઉજાગર કરે છે અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026:અમદાવાદમાં ફેફસાંનું કેન્સર વધતી જતી આરોગ્ય સમસ્યા બની રહ્યું છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ફેફસાંના કેન્સરના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. GCRIના ડેટા અનુસાર, દર્દીઓની સંખ્યા 2021માં 813થી વધીને 2025માં 1,133 થઈ છે, જે લગભગ 40 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2021થી 2025 દરમિયાન સંસ્થામાં કુલ 4,830 ફેફસાંના કેન્સરના દર્દીઓ નોંધાયા હતા, જેમાં 3,931 પુરુષો અને 899 મહિલાઓનો સમાવેશ થાય છે. તમાકુનું સેવન હજુ પણ ફેફસાંના કેન્સરના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક છે. જોકે, ડૉક્ટરો પેસિવ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ અને જોખમી પદાર્થોના વ્યવસાયિક સંપર્કને પણ મહત્વપૂર્ણ ચિંતાના વિષયો ગણાવે છે. સતત રહેતી ઉધરસ, ગળફામાં લોહી આવવું, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જ્યારે આ લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહે. અદ્યતન તબક્કાના ફેફસાંના કેન્સરમાં પણ સફળ સારવારના પરિણામોની શક્યતા હોઈ શકે છે, તે એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ અને ડૉ. કલ્પેશ પ્રજાપતિની દેખરેખ હેઠળ સારવાર પામેલા બે દર્દીઓની સારવારની સફર પરથી સ્પષ્ટ થાય છે. એપ્રિલ 2023માં 69 વર્ષીય એક પુરુષ, જેમને લગભગ ચાર દાયકાથી ધૂમ્રપાન કરવાની આદત હતી, તેમણે કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટી રહ્યું હોવાથી તબીબી સલાહ લીધી હતી. સીટી સ્કેન અને બાયોપ્સીમાં તેમના ફેફસાંમાં લગભગ 7 સેમીનું ટ્યુમર અને સ્ટેજ III ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. એચઓસી વેદાન્તા અમદાવાદ ખાતે ડૉ. અભિષેક કાકરૂ સાથે પરામર્શ બાદ, તેમને કીમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી શરૂ કરવામાં આવી. સારવારના શરૂઆતના તબક્કામાં જ ટ્યુમરમાં નોંધપાત્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમણે સારવાર ખૂબ સારી રીતે સહન કરી હતી. ત્યારબાદ તેમણે ઇમ્યુનોથેરાપીના 35 સાયકલ પૂર્ણ કર્યા અને હાલમાં તેઓ રોગમુક્ત છે. પોતાની સારવારની સફરને યાદ કરતાં દર્દીએ જણાવ્યું,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here