Sunday, September 6, 2026
HomeIndia

India

BROએ પૂરમાં ધોવાઈ ગયેલો ઇન્દ્રાણી બ્રિજ ફરી તૈયાર : ભારત સાથે ફરી જોડાયું આ રાજ્ય

પૂરમાં તબાહ થઈ ગયેલો ઇન્દ્રાણી બ્રિજ ફરી તૈયાર થઈ ચૂક્યો છે. આ બ્રિજ ઉત્તર સિક્કિમને બાકીના ભારત સાથે જોડે છે. આ બ્રિજનું તૈયાર થવું...

ભાજપે વિપક્ષનો પડકાર ઝીલવા બનાવ્યો પ્લાન : 4 રાજ્યોની ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ શરૂ

Maharashtra Haryana Assembly Election: મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઓક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર અંગે પણ પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી...

ભાજપ લોકસભા ચૂંટણીમાં કરેલી ભૂલોથી બચી રહ્યો છે : ઉમેદવારોની પસંદગીમાં અપનાવશે હવે આ ફોર્મ્યૂલા

BJP Formula: લોકસભા ચૂંટણી 2024માં ભાજપને યુપી, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ઝટકો લાગવા પાછળ કારણ ઉમેદવારોની પસંદગી પણ માનવામાં આવી રહ્યું છે....

SBI બેંકમાં નોકરીની તક : એક હજારથી પણ વધુ હોદ્દા પર ભરતી : જાણો અરજીની છેલ્લી તારીખ

SBI Jobs 2024: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એક ભરતી નોટિફિકેશન જારી કરવામાં આવી છે. આ નોટિફિકેશન પ્રમાણે બેંકમાં બમ્પર પદો પર ભરતી કરવામાં...

પંજાબના ગામમાં યુપી-બિહારના લોકોને રાતે 9 પછી બહાર ન નીકળવાનું ફરમાન

Punjab News: પંજાબના કુરાલી ગામ પછી હવે ખરારના જાંદપુર ગામે પણ પ્રવાસીઓ માટે કડક પ્રતિબંધ મૂક્યા છે. ગામમાં લગાવવામાં આવેલા બોર્ડમાં જણાવવામાં આવ્યું છે...

શહીદ જવાનના પેન્શન પર કોનો અધિકાર? સરકાર બનાવી રહી છે યોજના : પત્ની કે માતા-પિતા…

Martyr Army Jawan Pension: દેશની સેનામાં ફરજ દરમિયાન શહીદ થતાં જવાનોના પરિવારમાં પેન્શન કોને મળશે? શહીદ જવાનના પેન્શન પર કોનો અધિકાર? કોંગ્રેસ સાંસદ ઈમરાન...

વડાપ્રધાન મોદીએ વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું

Pm Modi Wayanad Visit: કેરળના વાયનાડમાં 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનમાં 400થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. વાયનાડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read