Wednesday, March 11, 2026
Homenational

national

spot_imgspot_img

અયોધ્યા વિવાદઃ દિલ્હીમાં સંતોની બેઠક, રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખે કહ્યું- ડિસેમ્બરથી બનશે મંદિર

રામ મંદિર નિર્માણને લઈને દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સંતોની બે દિવસીય બેઠક શનિવારથી શરૂ થઈ. આ દરમિયાન રામજન્મ ભૂમિ ન્યાસના પ્રમુખ રામવિલાસ વેદાન્તીએ કહ્યું કે...

નેધરલેન્ડના પુલની તસવીર પોસ્ટ કરી AAPએ બતાવ્યો સિગ્નેચર બ્રિજ, ભાજપે પકડી ચોરી

દિલ્હીમાં આજે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થવાનું છે. ગત કેટલાંક દિવસોથી આ બ્રિજ ચર્ચામાં છે. દિલ્હીવાસીઓ આ બ્રિજ શરૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં...

આંધ્રના નાણા મંત્રીએ કહ્યું- મોદીથી મોટો કોઈ એનાકોન્ડા નથી, CBI-RBI જેવી સંસ્થાઓ ગળી ગયા

આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડૂ સરકારના નાણા મંત્રી યનામાલા રામકૃષ્ણુડૂએ રવિવારે વડાપ્રધાન મોદીની તુલના એનાકોન્ડા સાથે કરી. તેઓએ કહ્યું કે મોદીથી મોટા એનાકોન્ડા કોણ હોય શકે...

આવતીકાલે ફરીથી ખૂલશે સબરીમાલા મંદિર, હિન્દુ સંગઠનોએ કહ્યું – મહિલા પત્રકારો ના આવે

સબરીમાલા મંદિર સોમવારે માસિક પૂજા માટે ફરીથી ખોલવામાં આવશે. મંદિરમાં મહિલાઓના પ્રવેશના વિરોધને ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં ત્રણ દિવસ માટે 144ની કલમ લાગુ કરવામાં...

સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન કાર્યક્રમમાં હોબાળોઃ મનોજ તિવારી અને આપ કાર્યકર્તાઓ વચ્ચે મારપીટ

દિલ્હીના વજીરાબાદમાં યમુના નદી પર બનેલા સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સાંસદ મનોજ તિવારી આમંત્રણ વગર પહોંચતા વિવાદ થયો હતો. આ દરમિયાન તિવારી અને આપ...

UP: રામની મૂર્તિ બનાવવા વિશે બોલ્યા ઉપમુખ્યમંત્રી મૌર્ય- જે રોકશે તેને જોઈ લઈશું

ઉત્તરપ્રદેશ સરકાર અયોધ્યામાં સરયુ નદીના કિનારે ભગવાન રામની 151 મીટર ઉંચી પ્રતિમા બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. રાજ્યમાં ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ શનિવારે આ...

રામ મંદિર મામલે નિર્ણય લેવામાં કોર્ટ મોડું કરશે તો સંસદમાં બિલ આવશે: બાબા રામદેવ

રામ મંદિર વિશે બાબા રામદેવે કહ્યું છે કે, જો કોર્ટમાં નિર્ણય થતાં વાર લાગશે તો સંસદમાં ચોક્કસથી આ વિશે બિલ આવશે અને લાવવું પણ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img