Saturday, June 6, 2026
Homenational

national

UP: રામની મૂર્તિ બનાવવા વિશે બોલ્યા ઉપમુખ્યમંત્રી મૌર્ય- જે રોકશે તેને જોઈ લઈશું

ઉત્તરપ્રદેશ સરકાર અયોધ્યામાં સરયુ નદીના કિનારે ભગવાન રામની 151 મીટર ઉંચી પ્રતિમા બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. રાજ્યમાં ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ શનિવારે આ...

રામ મંદિર મામલે નિર્ણય લેવામાં કોર્ટ મોડું કરશે તો સંસદમાં બિલ આવશે: બાબા રામદેવ

રામ મંદિર વિશે બાબા રામદેવે કહ્યું છે કે, જો કોર્ટમાં નિર્ણય થતાં વાર લાગશે તો સંસદમાં ચોક્કસથી આ વિશે બિલ આવશે અને લાવવું પણ...

MP: CM શિવરાજના સાળા સંજયસિંહ કોંગ્રેસમાં જોડાયા, ટિકિટ ન મળતાં નારાજ હતાં

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના સાળા સંજય સિંહ શનિવારે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. દિલ્હીમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં તેની જાહેરાત કરવામાં આવી. આશા છે કે કોંગ્રેસ શનિવારે...

અધિકારીઓને એસીબીની ચેતવણી છતાં ગાંધીનગરમાં ગિફ્ટ ભરેલી કાર જોવા મળી

દિવાળી તહેવારને લઇ તાજેતરમાં એસીબી(એન્ટી કરપ્શન બ્યૂરો)એ કોઇ અધિકારી ગિફ્ટ લેશે તો તેની સામે કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. પરંતુ આદેશના થોડા દિવસમાં જ...

ઈરાને ક્રૂડના વેચાણ મામલે USએ મૂકેલા પ્રતિબંધ બાબતે યુરોપની સહાય માંગી

અમેરિકાએ ઈરાન પર ઓઈલના વેચાણ બાબતે મૂકેલો પ્રતિબંધ તા. 4 નવેમ્બરથી લાગુ થઈ રહ્યો છે ત્યારે ઈરાને યુરોપ પાસેથી આ બાબતે સહાય કરવાની હૈયાધારણા...

જો રાફેલ ડીલની તપાસ થઈ તો મોદીજી નહીં બચે તે વાતની ગેરંટીઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે સવારે રાફેલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે અંતે અનિલ અંબાણીની કંપનીને જ તેનો ઠેકો કેમ...

મગફળીનો પાક નિષ્ફળ જવાથી કુતિયાણાના ખેડૂતે ખેતરમાં જ જીવન ટુંકાવ્યું

કુતિયાણા તાલુકામાં ખેડૂતે આપઘાત કર્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. માંડવા ગામે રહેતા લખમણભાઈ આહીર નામના ખેડૂતે પોતાની જ વાડીએ ગળાફાસો ખાઈ જીવન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read