Monday, June 8, 2026
Homenational

national

મણિપુરમાં મોટો ઉગ્રવાદી હુમલો, આસામ રાઇફલ કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર સહિત 7 શહીદ

નવી દિલ્હી : મણિપુર માં આસામ રાઇફલ ના કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે. આ હુમલો શનિવારે સવારે 10 વાગ્યે શેખાન-બેહિયાંગ...

WHOની ચેતવણી: કોરોના વેક્સિનેશનથી દુનિયામાં ઇન્જેક્શન-સિરિન્જની અછતની શક્યતા

આવનારા વર્ષ સુધી દુનિયામાં આશરે 200 કરોડ ઈન્જેક્શન સિરિન્જની અછત સર્જાઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટમાં...

વિશ્વભરમાં કેનેડા, અમેરિકા, UK, ઓસ્ટ્રેલિયા સહિત 96 દેશોએ ભારતના કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટને માન્યતા આપી

વિશ્વભરમાં અમેરિકા, UK,કેનેડા, ફ્રાંસ, જર્મની, બેલ્જિયમ સહિત વિશ્વભરના 96 દેશોએ કોવિડ-19 વેક્સિનેશન સર્ટીફિકેટ ભારત સાથે પરસ્પર માન્યતા આપવા માટે સહમતિ દર્શાવી છે. આ સાથે...

50 હજારની ટી શર્ટ, 2 લાખના બૂટ, 15 કરોડની પાર્ટી, સમીર વાનખડે પર નવાબ મલિકના નવા આરોપ

મુંબઈ: NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર નવા આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે...

PM Narendra Modi inaugurates nine medical colleges in UP’s Siddarthanagar

PM Modi reached Uttar Pradesh on Monday and inaugurated nine medical colleges in Siddarthanagar New Delhi: Prime Minister Narendra Modi reached Uttar Pradesh on Monday (October 25, 2021)...

ભારતીય વાયુસેનાની તાકાત વધી, વધુ 3 રાફેલ જામનગર એરપોર્ટ પર લેન્ડ થયા

ભારતીય વાયુસેના (IAF) ની તાકાતમાં વધારો થયો છે. વધુ ત્રણ રાફેલ વિમાન જામનગર પહોંચી ચૂક્યા છે. ફ્રાંસના એરબેઝથી જામનગરમાં આ રાફેલ વિમાનો લેન્ડ થયા....

રિઝર્વ બેન્કે બધા જ વ્યાજ દર યથાવત રાખ્યા, સતત આઠમી વખત રેપો રેટમાં કોઇ ફેરફાર નહીં

દિલ્હી :-ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય દ્વિમાસિક બેઠક બાદ શુક્રવારે વ્યાજદરો જાહેર કરવામાં આવ્યા છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read