Tuesday, July 21, 2026
HomePolitics

Politics

‘વિપક્ષે ક્યારેય વિચાર્યું નહોતું કે રામમંદિર બની જશે..’ આમંત્રણ ફગાવવા મુદ્દે સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન

નવી દિલ્હી : ભાજપ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ (Subramanian Swami On Ram Mandir Invitation Row) રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંગે વિપક્ષ તરફથી કરવામાં...

સંજય સિંહ જેલમાંથી લડશે રાજ્યસભાની ચૂંટણી, સ્વાતિ માલિવાલ પણ ‘આપ’ ના ઉમેદવાર

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને મોટી રાહત મળી છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં તે ભલે હાલમાં જેલમાં કેદ છે પણ...

JDUમાં મોટી ઉથલપાથલ! લલન સિંહના રાજીનામા બાદ નીતીશ કુમાર બન્યા પાર્ટીના નવા અધ્યક્ષ

નવી દિલ્હી : દિલ્હીમાં આજે જનતા દળ યુનાઈટેડ(JDU)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ છે. ત્યારે જેડીયુના અધ્યક્ષ પદેથી લલન સિંહે રાજીનામું આપી દીધું છે....

છત્તીસગઢના નવા CM બાદ 2 નાયબ મુખ્યમંત્રીના નામ પણ જાહેર, પૂર્વ CMને પણ સોંપાઈ મોટી જવાબદારી

રાયપુર : છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ રાયના નામ પર મહોર માર્યા બાદ હવે 2 નાયબ મુખ્યમંત્રીના નામની પણ જાહેરાત થઈ છે. રાજ્યમાં વિજય...

કોંગ્રેસ સાંસદના ઘરમાંથી મળી રોકડ, રવિશંકર પ્રસાદનો રાહુલને કટાક્ષ, કહ્યું ‘આ મોહબ્બતની કઈ દુકાન છે?

નવી દિલ્હી : આવકવેરા વિભાગે ધીરજ પ્રસાદ સાહુના ઘર અને ઓફિસ પર દરોડા પાડી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયા રિકવર કર્યા...

તેલંગાણામાં આજથી રેવંત રેડ્ડીની સરકાર, ભટ્ટીને ડેપ્યુટી CM બનાવાયા

હૈદરાબાદ : દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે જેમાં કોંગ્રેસ તેલંગાણામાં પહેલીવાર સત્તામાં આવી છે અને આજે રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી...

‘આ ભાજપની નહીં, પરંતુ મોદીની જીત’, ત્રણ રાજ્યોના પરિણામ અંગે કોંગ્રેસ નેતા અધીર રંજન શા માટે આવું બોલ્યા

નવી દિલ્હી : એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપીની બમ્પર જીત બાદ કોંગ્રેસ નેતા અધીર રંજનનું નિવેદન સામે આવ્યું છે. ત્રણ રાજ્યોમાં હાર બાદ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read