Friday, June 26, 2026
HomeGujaratCM રૂપાણી, CR પાટીલે ઐતિહાસિક બળદગાડાની કરી સવારી

CM રૂપાણી, CR પાટીલે ઐતિહાસિક બળદગાડાની કરી સવારી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

સુરત : આજે દેશના પનોતા પુત્ર અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિ છે આજના દિવસે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ આજે સુરત જિલ્લાના બારડોલીના હરિપુરા પહોંચ્યા હતા અને સુભાષ બાબુને સ્મરણાંજલિ આપી છે.

આ જગ્યાએ એક વિશિષ્ઠ બળદગાડા યાત્રા પણ યોજાઈ જેમાં બંને મહાનુભાવોએ સવારી કરી હતી. હરિપુરા સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝની ખાસ યાદો જોડાયેલી છે. આ એજ સ્થળ છે જ્યાં નેતાજી લગભગ 83 વર્ષ પહેલાં કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા માટે આવ્યા હતા.

આ અધિવેશન સુભાષ બાબુની આગેવાનીમાં મળ્યું હતું જેમાં તેઓ એક બળદગાડાના રથમાં બેસીને આવ્યા હતા જે આજે પણ યાદગીરી સ્વરૂપે ત્યાં રાખવામાં આવ્યું છે.દરમિયાન વર્ષ 2009માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હરિપુરાની મુલાકાત લીધી હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2009માં એજ રથમાં બેસીને આ સ્થળે મુલાકાતે આવ્યા હતા જેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝે સવારી કરી હતી. આજે સરકાર દ્વારા આ સ્થળે એક મ્યુઝિયમ ખુલ્લુ મૂકવામાં આવશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here