Thursday, June 25, 2026
HomeEntertainmentBollywoodગોવિંદા અને સુનિતાના છૂટાછેડાની અફવાનો અંત આવ્યો

ગોવિંદા અને સુનિતાના છૂટાછેડાની અફવાનો અંત આવ્યો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

 પતિ પત્ની ગણેશ ચતુર્થીએ સાથે જોવા મળ્યા અને તહેવાર મનાવતા નજરે પડ્યા હતા. સાથે જ પત્ની સુનિતાએ ગણેશ ચતુર્થીની લોકોને શુભકામનાઓ આપી હતી.

ગોવિંદા અને તેમના પત્ની સુનિતા આહુજાના છૂટાછેડાની અફવાનો હવે અંત આવ્યો છે. આજે બંન્નેએ તેમના ઘરે ગણપતિજીની સ્થાપના કરી હતી. બંન્ને સાથે જોવા મળ્યા અને તેમના લગ્નજીવનમાં કોઈ તકલીફ નથી તે વાત આજે તેમણે સાબિત કરી. જોકે આ અગાઉ ગોવિંદાની દીકરી ટીના આહુજાએ પણ આ વાતે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને અફવા પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. આજે મીડિયા સામે સુનિતા આહુજાએ તેમના છૂટાછેડાની અફવાનો અંત લાવી દીધો છે.સમગ્ર મામલે સુનિતાએ મીડિયાને કહ્યું જો કશું હોત તો અમે આટલા નજીક કેમ ના હોતા. અમારા સંબંધને કશું નથી થયું. સાથે જ સુનિતાએ કહ્યું કે ભગવાન આવે કે શેતાન આવે અમને કોઈ અલગ ન કરી શકે. તેણે એવું પણ કહ્યું કે મેરા પતિ સિર્ફ મેરા હૈ ફિલ્મ હતી તેમ મારો ગોવિંદા પણ માત્ર મારો છે. મીડિયાને એવું પણ કહ્યું જ્યાં સુધી અમે કશું ના બોલીએ તમે પણ કશું ન બોલશો.સુનિતાએ વધુમાં એવું કહ્યું કે હું ઈચ્છું છું કે બધા ગણેશજીનો તહેવાર મનાવે ગણપતિ આપણા પ્રથમ દેવતા છે. તેમના આશીર્વાદથી જ દરેક નવું કાર્ય શરૂ થતું હોય છે. જેથી બધા લોકો આનંદમાં રહો અને ગણપતિનો તહેવાર મનાવો. આ સાથે જ સુનિતાએ લોકોને એવી પણ સલાહ આપી કે મોદક ઓછા ખાઓ તેનાથી વજન વધી જાય છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here