Friday, July 17, 2026
HomeMumbaiવડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોના માટેની અપીલને મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સનું સમર્થન, ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને વધુ મજબૂત બનાવવા માટે રજૂ કર્યો પ્રસ્તાવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોના માટેની અપીલને મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સનું સમર્થન, ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને વધુ મજબૂત બનાવવા માટે રજૂ કર્યો પ્રસ્તાવ

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

ભારતમાં ઉપલબ્ધ હાલના સોનાના રિસાયક્લિંગ, પુનઃઉપયોગ અને સર્ક્યુલેશનને જવાબદાર રાષ્ટ્રીય પ્રાથમિકતા તરીકે પ્રોત્સાહન આપ્યું

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ભારત સરકાર સમક્ષ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (જીએમએસ)માં વ્યૂહાત્મક સુધારા માટે એક વ્યાપક પ્રસ્તાવ રજૂ કર્યો છે. કંપનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોનાનો જવાબદાર રીતે વપરાશ કરવા અને દેશની આર્થિક સ્થિરતા મજબૂત બનાવવા માટે સ્થાનિક સોનાના સ્રોતોનો વધુ સારો ઉપયોગ કરવા અંગે કરાયેલા આહ્વાનને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું છે.

મલાબાર ગ્રુપના ચેરમેન શ્રી એમ.પી. અહમદ દ્વારા માનનીય નાણાંપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પિયુષ ગોયલને સોંપવામાં આવેલા આ પ્રસ્તાવમાં જીએમએસમાં લોકોની ભાગીદારી વધારવા, નિષ્ક્રિય પડેલા સોનાને ઔપચારિક અર્થતંત્રમાં લાવવા અને ભારતમાં પહેલેથી ઉપલબ્ધ સોનાના વધુ રિસાયક્લિંગ, પુનઃઉપયોગ અને સર્ક્યુલેશનને પ્રોત્સાહિત કરવા માટેના વ્યવહારુ પગલાં સૂચવવામાં આવ્યા છે.

ભારત દર વર્ષે અંદાજે 700થી 800 ટન સોનાની આયાત કરે છે, જેના કારણે મોટાપાયે વિદેશી ચલણ બહાર જાય છે અને ચાલુ ખાતાની ખાધ પર દબાણ વધે છે. બીજી તરફ, ભારતીય પરિવારો અને સંસ્થાઓ પાસે જ્વેલરી, સિક્કા અને બારના સ્વરૂપમાં અંદાજે 25,000થી 35,000 ટન સોનાનો જથ્થો હોવાનું માનવામાં આવે છે, જેમાંથી મોટો ભાગ આર્થિક રીતે નિષ્ક્રિય હાલતમાં છે.

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે જણાવ્યું હતું કે દેશમાં પહેલેથી ઉપલબ્ધ સોનાના રિસાયક્લિંગ, એક્સચેન્જ, પુનઃઉપયોગ અને મોનેટાઇઝેશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાથી સોનાની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં, ડોલરના આઉટફ્લોને મર્યાદિત કરવામાં અને લાંબા ગાળે ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકાય છે.

આ પ્રસ્તાવ અંગે મલાબાર ગ્રુપના ચેરમેન શ્રી એમ.પી. અહમદે જણાવ્યું હતું કે, “ભારત વિશ્વના સૌથી મોટા ખાનગી સ્તરે સોનાનો ભંડાર ધરાવતા દેશોમાં સ્થાન ધરાવે છે, છતાં સ્વદેશી માંગ પૂરી કરવા માટે આયાત પર નોંધપાત્ર રીતે નિર્ભર રહેવું પડે છે. અમે માનનીય વડાપ્રધાનના આહ્વાનને હાર્દિક સમર્થન આપીએ છીએ અને માનીએ છીએ કે દેશમાં પહેલેથી ઉપલબ્ધ સોનાના જવાબદાર ઉપયોગ, રિસાયક્લિંગ અને સર્ક્યુલેશનને પ્રોત્સાહિત કરવું એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. યોગ્ય નીતિ આધાર અને સંગઠિત જ્વેલરી ક્ષેત્રના સક્રિય સંકલન સાથે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ નિષ્ક્રિય સોનાને ઔપચારિક અર્થતંત્રમાં લાવવા માટે અત્યંત અસરકારક માધ્યમ બની શકે છે.”

પ્રસ્તાવમાં નોંધવામાં આવ્યું છે કે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમનો પ્રારંભ સોનાની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને દેશમાં નિષ્ક્રિય હાલતમાં રહેલા સોનાને મોનેટાઇઝ કરવા માટે કરવામાં આવ્યો હતો, પરંતુ લાંબા લોક-ઇન સમયગાળા, ઓછા માનવામાં આવતા વળતર, રિડમ્પશનમાં મર્યાદિત ફ્લેક્સિબિલિટી અને પ્રક્રિયાકીય પડકારોને કારણે લોકોની ભાગીદારી મર્યાદિત રહી હતી.

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here