Wednesday, August 26, 2026
HomenationalMP: ટિકિટ વહેંચણીને લઈ રાહુલની સામે જ દિગ્વિજય - જ્યોતિરાદિત્ય વચ્ચે વિવાદ

MP: ટિકિટ વહેંચણીને લઈ રાહુલની સામે જ દિગ્વિજય – જ્યોતિરાદિત્ય વચ્ચે વિવાદ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને કોંગ્રેસમાં જૂથવાદ ખુલીને સામે આવ્યો છે. મીડિયા રિપોટ્સ મુજબ દિલ્હીમાં બુધવારે મોડી રાત સુધી ચાલેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે જ થયો. જ્યારે વિવાદના સમાધાન માટે રાહુલે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. આજે સાંજ સુધીમાં કોંગ્રેસની પહેલી યાદી જાહેર થવાની શક્યતા છે.

ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આ ત્રીજી અને અંતિમ બેઠક હતી. ચૂંટણી સમિતિએ મામલાના ઉકેલ માટે બંન નેતાઓની સાથે રાત્ર 2-30 વાગ્યા સુધી બેઠક કરી હતી. દિગ્વિજય અને સિંધિયા વચ્ચે જ્યારે સહમતિ ન બની તો રાહુલે અશોક ગહલોત, વીરપ્પા મોઈલી અને અહમદ પટેલની એક નવી સમિતિ ગઠિત કરી. જો કે આ મુદ્દે વીરપ્પા મોઇલીએ કહ્યું કે મધ્યપ્રદેશમાં ટિકિટોને લઈને કોઈ જ ઝઘડો નથી.

વાયરલ ચિઠ્ઠી અંગે દિગ્વિજય સિંહે કર્યું ખંડન

– હાલમાં જ દિગ્વિજય સિંહના નામે 27 ઓક્ટોબરમાં લખાયેલી એક ચિઠ્ઠી વાયરલ થઈ હતી. આ પત્રમાં પૂર્વ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધિત કરવામાં આવ્યા હતા. જેમાં લખાયું હતું કે હું 57 પ્રબળ દાવેદારોના નામ પહોંચાડી રહ્યો છું, જેઓએ વર્ષોથી માત્ર પાર્ટી માટે જ કામ કર્યું છે. બહારથી આવેલાં અન્ય નેતાઓની જગ્યાએ આ લોકોને તક આપવી જોઈએ. જો કે બુધવારે દિગ્વિજય સિંહે એક ટ્વીટ કરી જણાવ્યું કે આ ખોટું છે. આવો પત્ર તેને ક્યારેય લખ્યો જ નથી.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here