Wednesday, August 5, 2026
Homenationalદિલ્હીઃ કોંગ્રેસ-TDP વચ્ચે થશે ગઠબંધન, રાહુલે કહ્યું- જૂની વાતો ભૂલીને સાથે કામ...

દિલ્હીઃ કોંગ્રેસ-TDP વચ્ચે થશે ગઠબંધન, રાહુલે કહ્યું- જૂની વાતો ભૂલીને સાથે કામ કરીશું

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

રાહુલ ગાંધીએ ગુરૂવારે કહ્યું કે લોકતંત્ર અને દેશને બચાવવા માટે કોંગ્રેસ અને TDP સાથે મળીને કામ કરશે. TDPના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂએ દિલ્હીમાં નેશનલ કોન્ફરન્સ લીડર ફારૂખ અબ્દુલ્લા, NCP ચીફ શરદ પવાર અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. તેઓએ કહ્યું- અમારું લક્ષ્ય દેશ અને બંધારણને બચાવવાનું છે. જ્યારે તેની સાથે ગઠબંધન અને વડાપ્રધાન પદના ઉમેદવાર પર સવાલ પૂછવામાં આવ્યાં તો તેઓએ કહ્યું કે અમે તે અંગે બેસીને વાત કરીશું. નાયડૂ વિપક્ષ દળોના નેતાઓને મળવા માટે ગુરૂવારે સપ્તાહમાં બીજી વખત દિલ્હી પહોંચ્યા હતા.

મુલાકાત બાદ રાહુલ ગાંધી અને ચંદ્રબાબૂને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. રાહુલે કહ્યું કે, “આપણે દેશનું ભવિષ્ય બચાવવાનું છે. કોંગ્રેસ અને TDP એક બીજા સાથે મળીને કામ કરશે. અમારી મુલાકાત સારી રહી. લોકતંત્ર અને સંસ્થાઓને બચાવવા માટે તમામ વિપક્ષ દળોની સાથે આવવું જોઈએ.”
– નાયડૂએ કહ્યું કે, “કોંગ્રેસ દેશના મુખ્ય વિપક્ષી દળ છે. અમે દિલ્હીમાં નહીં પરંતુ દેશમાં રચિ રાખીએ છીએ. દેશની ભલાઈ માટે કામ કરવા ઈચ્છીએ છીએ. લોકતંત્રને બચાવવા માટે કામ કરવા ઈચ્છીએ છીએ. અમારૂ લક્ષ્ય દેશ અને બંધારણને બચાવવાનું છે. કોણ વડાપ્રધાન બનશે, તે પછીની વાત છે. તે માટે અમે મળીને વાત કરીશું.”

માર્ચમાં એનડીએથી અલગ થઈ હતી TDP

ટીડીપી પહેલાં કેન્દ્રમાં સત્તારુઢ એનડીએમાં સામેલ હતી પરંતુ આંધ્ર માટે વિશેષ પેકેજની માંગણી કરીને પાર્ટીએ માર્ચમાં ગઠબંધન તોડવાનો નિર્ણય કર્યો હતો. ચંદ્રાબાબુએ મોદી સરકાર પર આંધ્રપ્રદેશની જનતા સાથે અન્યાય અને અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. કહ્યું છે કે, ભાજપે 2014માં લોકસભા ચૂંટણીમાં કરેલા વાયદા પૂરા નથી કર્યા.

ભાજપની રાજનીતિથી લોકતંત્રને ખતરોઃ નાયડૂ

– નાયડૂએ કહ્યું હતું કે અમે એક સરખા વિચાર રાખતાં પક્ષોને એકજૂટ કરી ભાજપનો વિકલ્પ તૈયાર કરવા માંગીએ છીએ. ભાજપની રાજનીતિ લોકશાહી માટે ખતરારૂપ છે. અમારું કર્તવ્ય છે કે દેશને આ ખતરાથી બચાવીએ. તેઓએ દાવો કર્યો હતો કે મને પહેલાં બે વખત વડાપ્રધાન પદની ઓફર મળી હતી પરંતુ મેં ઈન્કાર કરી દીધો. હવે TDPનો રાષ્ટ્રીય રાજનીતિમાં ઉતરવાનો સમય આવી ગયો છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here