Friday, June 5, 2026
HomeGujaratPM મોદીએ રાજકોટ AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું

PM મોદીએ રાજકોટ AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

રાજકોટ : રાજકોટ નજીક ખંઢેરી-પરાપીપળીયામાં રૂપિયા 1195 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 750 બેડની અત્યાધુનિક ઓલ ઈન્ડીયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ)નું આજે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું છે. પીએમ મોદીએ રાજકોટ AIIMSનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજયભાઈ આજે સવારે 9.30 કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાથી 9.50 કલાકે ખંઢેરી માં એઈમ્સના ખાતમૂહર્તમાં ઉપસ્થિત રહ્યા હતા.

Prime Minister Narendra Modi on Thursday laid the foundation stone of the All India Institute of Medical Sciences (AIMS) in Rajkot, Gujarat through video conferencing.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજકોટ AIIMSની આધારશિલા રાખી હતી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આ કાર્યક્રમમાં જોડાયા હતા. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત ગુજરાતીમાં કરી હતી. પીએમ મોદીએ ગુજરાતમાં કેવી ઠંડી છે, ત્યાંથી પોતાના ભાષણની શરૂઆત કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ કોરોના વેક્સિનને લઈને ભરોસો અપાવ્યો હતો કે ભારતમાં ખૂબ ટૂંક સમયમાં કોરોના વેક્સીનની મંજૂરી મળશે અને સૌથી મોટું ટિકાકરણ અભિયાન ચલાવવામાં આવશે.

કોરોના વેક્સીનને લઈને પીએમ મોદીએ જણાવ્યું કે, નવું વર્ષ 2021 સારવારની આશા લઈને આવી રહ્યું છે, ભારતમાં વેક્સીનને લઈને દરેક જરૂરી તૈયારીઓ ચાલી રહી છે. વેક્સીન દેશના તમામ વર્ગ સુધી પહોંચે તેના માટે બનતી તમામ કોશિશો અંતિમ ચરણમાં છે. વડાપ્રધાને જણાવ્યું કે, વર્ષ 2020માં અનેક કોરોના વૉરિયર્સે પોતાના જીવ ગુમાવ્યા છે, વર્ષના છેલ્લા દિવસે હું તેમને નમન કરું છું. આખું વર્ષ દેશના અલગ અલગ ભાગોમાં લોકોએ કોઈને પણ ભૂખ્યું સૂવા દીધું નથી અને તેમની સેવા કરી છે. ભારત જ્યારે એકજુથ થાય છે ત્યારે મુશ્કેલમાં મુશ્કેલ પણ સંક્ટનો સામનો કરવાની શક્તિ ધરાવે છે, અને તે આપણે સાબિત કર્યું છે. ભારતે સમય રહેતા સારા નિર્ણયો લીધા જેના કારણે આજે આપણી સ્થિતિ અન્ય દેશો કરતા સારી છે. કોરોનાને હરાવવામાં અન્ય દેશોના મુકાબલે ભારતનો રેકોર્ડ ઘણો સારો છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here