Friday, June 5, 2026
HomeSpecialPositive Thinking: માતા-પિતા પોતાના સંતાનને ભવિષ્ય માટે ઘણું આપીને જાય છે, જે...

Positive Thinking: માતા-પિતા પોતાના સંતાનને ભવિષ્ય માટે ઘણું આપીને જાય છે, જે દેખાઈ શકતું નથી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

વિશ્વનાથ બાબૂ સમાજ સેવાના કામમાં ખૂબ જ ખર્ચ કરતા હતાં. અનેકવાર તો તેમની પાસે પોતાની માટે રૂપિયા હતાં નહીં, પરંતુ જરૂરિયાતમંદ લોકો માટે તેઓ કોઈને કોઈ વ્યવસ્થા કરતાં હતાં.

થોડા સમય માટે તેઓ રાયપુર આવી ગયાં હતાં, તેમની સાથે તેમના પુત્ર નરેન્દ્ર પણ હતાં. નરેન્દ્ર જ્યારે મોટા થયા ત્યારે તેઓ સ્વામી વિવેકાનંદના નામથી પ્રસિદ્ધ થયાં. લગભગ બે વર્ષ સુધી નરેન્દ્ર પોતાના પિતા સાથે રહ્યાં.

નરેન્દ્ર પોતાના પિતાના સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત હતાં. પિતા કેટલાં દયાળું છે, તે જોઈને નરેન્દ્રને ખૂબ જ ગમતું હતું. નરેન્દ્ર જોતાં હતાં કે પિતા જેટલું કમાય છે, તેટલું ખર્ચ પણ કરે છે, કંઇપણ બચત કરતા નહીં. અન્ય લોકોની મદદ કરવો તેમનો સ્વભાવ હતો.

થોડા લોકો વિશ્વનાથ બાબૂની આલોચના પણ કરતાં હતાં. યુવા નરેન્દ્ર ખૂબ જ વધારે પરિપક્વ હતાં નહીં. પિતાજીના કામ જોઈને તેઓ વિચારતાં હતાં કે શું આ યોગ્ય છે? કોઈએ એકવાર તેમને આ અંગે સમજાવ્યું ત્યારે તેમણે પોતાના પિતાને પૂછ્યું, તમે કેટલું ખર્ચ કરો છો, શું તમે ક્યારેય અમારા માટે કશું બચાવશો? અમારા ભવિષ્ય માટે શું છોડશો?

વિશ્વનાથ બાબૂ ઇચ્છતા તો તીખો જવાબ આપી શકતાં હતાં, પરંતુ તેમણે શાંતિથી કામ લીધું. તેમણે કહ્યું, નરેન્દ્ર સવાલ તો તમે ખૂબ જ સરસ પૂછ્યો છે, સામે દીવાલ ઉપર એક અરીસો છે, ત્યાં જઈને પોતાનો ચહેરો જુઓ. ધ્યાનથી જોશો તો સમજી જશો, હું તમને શું આપી રહ્યો છું. તમને જાણ થઈ શકશે કે મેં ભવિષ્ય માટે તમે શું આપ્યું છે.

નરેન્દ્ર પિતાની વાત સમજી ગયાં, તે પછી તેમણે ક્યારેય પિતાને ફરિયાદ કરી નહીં. આ ઘટના વિવેકાનંદજી અનેકવાર સંભળાવી હતી.

બોધપાઠ– માતા-પિતા પોતાના બાળકને ઘણું એવું આપી જતાં હતાં જે દર્શાવતાં નથી, પરંતુ જ્યારે મુશ્કેલ સમય આવે છે તો માતા-પિતા દ્વારા જ આપવામાં આવેલી શિક્ષા જ કામ આવે છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here