Friday, June 5, 2026
HomeReligionઆજે કાળી ચૌદસ યંત્ર તંત્ર અને મંત્રના ઉપાસકની તિથિ તાંત્રિકો દસ મહાવિદ્યાની...

આજે કાળી ચૌદસ યંત્ર તંત્ર અને મંત્રના ઉપાસકની તિથિ તાંત્રિકો દસ મહાવિદ્યાની પણ કરશે ઉપાસના

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

આજે દિવાળી પૂર્વે કાળી ચૌદશનો તહેવાર મનાવવામાં આવે છે, જેને મહારાત્રી કે મંત્ર રાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ આજના દિવસે નરકાશૂર અસુરનો વધ કર્યો હોવાથી આજના દિવસને કેટલાક પ્રાંતોમાં નરક ચતુર્દશીના તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે યંત્ર તંત્ર અને મંત્રની ઉપાસનાનું પણ વિશેષ મહત્વ હોવાથી તંત્ર સાધના સાથે જોડાયેલા તાંત્રિકો અને સાધકો અઘોર સાધના પણ કરતા જોવા મળશે.આજે કાળી ચૌદશ આજના દિવસને કાલરાત્રી મહારાત્રી કે મંત્ર રાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે યંત્ર-તંત્ર અને મંત્રની ઉપાસનાને પણ શ્રેષ્ઠ માનવામાં આવી છે. જેથી આજના દિવસે તાંત્રિકો અને યંત્ર-મંત્ર અને તંત્રના ઉપાસકો દ્વારા શક્તિ સ્વરૂપા મહાકાળીની પૂજા કરવાની પણ એક વિશેષ પરંપરા જોવા મળે છે. આજે મધ્ય રાત્રી બાદ કાળી ચૈદશની તમામ પ્રકારની પૂજા શરૂ થશે. જેમાં કેટલીક જગ્યા પર નિશા પૂજાનું પણ આયોજન થયું છે. જે રાત્રિના દસ વાગ્યાથી લઈને વહેલી સવારે 4:00 વાગ્યા સુધી અવિરત પણે ચાલતી હોય છે. આ પૂજા દરમિયાન કોઈ પણ સાધક દ્વારા મહાકાળીની આરાધના અને તેની પૂજા કરીને યંત્ર તંત્ર અને મંત્રની શક્તિ પણ પ્રાપ્ત કરતા હોય છેકાળી ચૌદસને ભગવાન શ્રીકૃષ્ણ સાથે પણ જોવામાં આવે છે. જેથી આજના દિવસને કેટલાક લોકો અને પ્રાંતોમાં નરક ચતુર્દશીના નામે પણ ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી લોક વાયકા અનુસાર આજના દિવસે શ્રીકૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કર્યો હતો. જેથી આજના દિવસને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદસના દિવસે મહાકાળી દ્વારા અસુરોનો સંહાર કરવામાં આવ્યો હતો. જેને કારણે આજનો દિવસ તાંત્રિકો અને ઉપાસકો માટે ઉપાસનાના દિવસ તરીકે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આજના દિવસે મંત્ર અને યંત્ર શક્તિના ઉપાસકો દ્વારા 10 મહાદેવીની પૂજા પણ કરવામાં આવતી હોય છે. જે રાત્રિના સમયે શરૂ થઈને વહેલી સવારે ચાર વાગ્યા સુધી ચાલતી હોય છે. જેમાં કોઈ પણ સાધક તેમના યંત્ર-તંત્ર કે મંત્રને દૈવીય શક્તિની હાજરીમાં સાધતા હોય છે

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here