Thursday, August 6, 2026
Homenationalદેશમાં બેરોજગારીની સ્થિતિ શહેરોમાં સુધરી, ગામડામાં વકરી

દેશમાં બેરોજગારીની સ્થિતિ શહેરોમાં સુધરી, ગામડામાં વકરી

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

નવી દિલ્હી : દેશમાં બેરોજગારી દર જૂનમાં માસિક આધારે 0.68% વધીને કુલ વર્કફોર્સના 7.80% સુધી પહોંચી ગયો છે, જે મે મહિનામાં 7.12% હતો. બેરોજગારી દરમાં આ વધારો મુખ્યત્વે ગ્રામીણ બેરોજગારી દરમાં વધારાના કારણે થયો છે, જે જૂનમાં માસિક આધારે 1.41% વધીને 8.03% નોંધાયો છે. બીજી તરફ, શહેરી બેરોજગારી દર જૂનમાં માસિક આધારે 0.91% વધીને 7.30% થઈ ગયો છે. જોકે છેલ્લા એક વર્ષમાં આ સૌથી નીચો આંકડો છે. મેમાં તે 8.21%ના સ્તરે હતો. આ માહિતી થિન્ક ટેન્ક સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના આંકડામાં સામે આવી છે.સીએમઆઈઈના એમ.ડી. મહેશ વ્યાસે કહ્યું કે જૂનમાં આશરે 1.3 કરોડ નોકરી ખતમ થઈ ગઈ, પરંતુ બેરોજગારોની સંખ્યામાં માંડ 30 લાખનો વધારો થયો કારણ કે અનેક મજૂરો બજારની બહાર થઈ ગયા. તેનાથી શ્રમ ભાગીદારી દર (લેબર પાર્ટિસિપેશન રેટ)ને જૂનમાં સૌથી નીચા 38.8%ના સ્તરે લાવી દીધો હતો.આ છેલ્લા બે મહિના એપ્રિલ અને મેમાં 40% હતો. રોજગારીમાં આ ઝડપી ઘટાડો ચિંતાજનક છે. જૂનમાં દેશના અનેક વિસ્તારમાં વરસાદ સામાન્યથી ઓછો થયો. તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં પાકના વાવેતરનું કામ ઝડપથી ના થઈ શક્યું. કૃષિ ક્ષેત્રે મજૂરી કરતા લોકોને કામ આપવામાં મોડું થવાથી ગ્રામીણ બેરોજગારી વધી છે. આગામી સપ્તાહમાં ચોમાસુ ઝડપથી આગળ વધવાથી શ્રમિકોની ભાગીદારીમાં સુધારો થઈ શકે છે.કૃષિ ક્ષેત્રે જૂનમાં આશરે 80 લાખ લોકોએ નોકરી છોડી છે, જેમાં મોટા ભાગના લોકો એ છે જે વાવણીના કામ સાથે સંકળાયેલા હતા. જોકે, આ દરમિયાન 40 લાખ લોકોને કામ પણ મળ્યું,જે 2020 અને 2021ના એકસરખા સમયગાળાની તુલનામાં ઓછું હતું.

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here