Friday, August 28, 2026
HomeGujaratAhmedabadઅંકલેશ્વર-બુરહાનપુર હાઈવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ

અંકલેશ્વર-બુરહાનપુર હાઈવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ

Date:

Related stories

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

હથનુર ડેમના ૪૧ દરવાજા ખોલાયા : હાઈ વે પર પાણી તાપી જિલ્લામાં ૩૯ કોઝ વે પાણીમાં ગરકાવ થઇ ગયા

અમદાવાદ, તા.૯
ગુજરાત રાજ્યને અડીને આવેલા મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લામાં ગત ૨૪ કલાકમાં જોરદાર વરસાદ પડતાં હથનૂર ડેમના ૪૧ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ૩ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતુ, જેને પગલે તાપી નદીમાં પાણી વધી જતાં અક્કલકુવા, તળોદા, ધડગાવ, શહાદા તાલુકાની તમામ નદીમાં પૂર જેવી સ્થિતી સર્જાઇ હતી. જેના પરિણામે, અંકલેશ્વર-બુરહાનપુર હાઈ વે પર પાણી ફરી વળતા બંને તરફ વાહનોની લાંબી લાઈન લાગી હતી અને વાહનવ્યવહાર જાણે ઠપ્પ થઇ ગયો હતો. વાહનચાલકોને બહુ ભયંકર હાલાકીનો ભોગ બનવુ પડયુ હતું. ગત રોજ મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે હથનૂર ડેમની સપાટી ૨૧૦.૫૮૦ મીટર પર પહોંચી ગઇ હતી. જેના પગલે ડેમના તમામ ૪૧ ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા અને હથનૂર ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી કિનારે આવેલા મહારાષ્ટ્રના જલગાવ, ધુલિયા, નંદુરબાર, ગુજરાત રાજ્યના તાપી, સુરતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. દરમ્યાન અક્કલકુવા શહેરની વરખેડી નદીને પુર આવતાં મહારાષ્ટ્ર ગુજરાત રાજ્યના બોર્ડર આવેલા અંકલેશ્વર બરહાનપુર નેશનલ હાઈ વે પર પાણી ફરી વળતા બંને તરફ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. નેશનલ હાઈ વે સાથે નજીકના રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા. હથનૂર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓ બે કાંઠે વહી રહી છે.
દરમ્યાન છેલ્લા ૨૪ કલાકમાં તાપી જિલ્લાના કુકરમુંડા ૮ ઈંચ અને નીઝરમાં ૭ ઈંચ વરસાદ ખાબકતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે તાપી જિલ્લા ૩૯ કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. ભારે વરસાદ અને પૂરની સ્થતિને લઇ તંત્ર એલર્ટ થઇ ગયુ હતુ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડતુ થઇ ગયુ હતુ.

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

દક્ષા અનમેન્ડ સિસ્ટમ્સે કાંચીપુરમમાં નવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી શરૂ કરીને...

નવી ફેસિલિટીથી કૃષિ, સંરક્ષણ અને એન્ટરપ્રાઇઝ ક્ષેત્રોમાં કામગીરીને વેગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here