Friday, July 17, 2026
HomeGujaratAhmedabadઅંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિક દ્વારા અઘરું લેપ્રોસ્કોપિક સર્જરીનું સફળતાપૂર્વક આયોજન

અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિક દ્વારા અઘરું લેપ્રોસ્કોપિક સર્જરીનું સફળતાપૂર્વક આયોજન

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદ: આ વૈશ્વિક રોગચાણોના દરમયાન પણ ઘણા એવા દાખલો જોવા મળ્યો છે જ્યાં કોઈ માનવી એ બીજા કોઈ માનવના નિસ્વાર્થ પણે સેવા કરવાનું ઈચ્છા અને પ્રતિજ્ઞા લીધા હોય એવા એક કિસ્સા તાજેતરમાં નવા નરોડાના હરિદર્શન ચાર રસ્તા ખાતે આવેલું અંકુર મેટરનિટી હોમ એન્ડ ક્લિનિક માં જોવા આવ્યું જયારે ૩૨ વર્ષીય ર્ડો મોહિલ ધીરેનભાઈ પટેલના દેખરેખ અને અવલોકન હેઠણ એક જટિલ લેપરોસકોપી ઓપેરશનનું સફળતાપૂર્વક અને નિઃશુલ્ક રૂપે આયોજન કરવામાં આવ્યું. આ ઓપેરશન વિષયે ર્ડો મોહિલ ધીરેનભાઈ પટેલ જણાવે છે, “છેલ્લા 2 વર્ષ થી આ દર્દી રસીલા બેન દેવળીયા (રહેવાસી – કેશોદ) એબ્ડોમીનલ પૈન તથા વધારે માસિક ની સમસ્યા સતાવતી હતી.

તેમની મીદ્દ્લ ક્લાસ પરિસ્થિતિ ના કારણે સોનોગ્રાફી કરાવી હતી તેમાં તેમને Uterus તથા Ovaries માં ગાંઠ છે તેવું જણાવેલ હતું. પરિસ્થિઓટી સારી ના હોવાના કારણે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં બતાવેલ ત્યાં તેમને એબ્ડોમીનલ હિસ્ટેરેક્ટોમી માટે ઓપેરશન ટેબલે ઉપર લીધા હતા અને Spinal એનસ્થેસીયા પછી પેટ પાર ચીરો મૂકી ને ગર્ભાશય કાઢવાની પ્રોસેસ ચાલુ કરેલ પરંતુ ગર્ભાશય ના પાછળ ના ભાગે આંતરડા વધારે માત્ર માં ચોંટેલા હોવાથી તેમને સર્જન નો ઓપીનીઓન લીધો હતો અને ઓપેરશન ટેબલે ઓપેરશન તાત્કાલિક બંધ કરી ને પેટ પાર નો ચીરો બંધ કરી ને વોર્ડ માં શિફ્ટ કાર્ય હતા.

ત્યાર બાદ તેની એ રાજકોટ માં 2 હોસ્પિટલ માં બતાવ્યુ હતું પરંતુ ત્યાં 3-4 દિવસ એડમિટ કરીએ હતા અને ત્યાં તેમને પૈસા ની અગવડતા ના કારણે તે ત્યાં થી પાંચ આવી ગયા ત્યાર બાદ રાજકોટ સિવિલ માંથી પણ તેમને ઓપેરશન માટે રેસ્પોન્સે ના મળતા રસીલા બેન એ ચાપરડા તથા વેરાવળ ની આદિત્ય બિરલા હોસ્પિટલ માં બતાવ્યુ હતું ત્યાં થી તેમને અમદાવાદ સિવિલ માં અવની સલાહ મળેલ. દર્દીના ભાભી એ 15 દિવસ પહેલા મને દર્દી ની કન્ડિશન તથા તેમની આર્થિક પરિસ્થિતિ પૂર છે તેવું જણાવેલું તેથી મેં તેમને મારી હોસ્પિટલ માં બોલાવી તેમનો MRI રિપોર્ટ ની શુલ્ક કરાવડાવિયો હતો તેમાં તેમને એન્ડોમેટ્રિઓસિસ નામ નો રોગ છે તેવું નિદાન થયું હતું. આ CASE એક પડકાર સમાન હતો જેમનું નિઃશુલ્ક નિદાન તથા LAPAROSCOPY ઓપેરશન કરી ને રસીલા બેન ને પીડા ફ્રી કરી આપેલ છે.” ર્ડો મોહિલ ધીરેનભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, ” અમારું આ હોસ્પિટલ ૫ વર્ષ પેહલા જ શરૂ કરવામાં આવ્યું છે અને અમારું એવું માનવું છે દરેક મહિને અમારે સમાજલક્ષી અને સમુદાય માટે કાર્ય પણ કરવું જોઈએ. અમે દર મહિને ૨ -૩ ઓપરેશન્સ દર્દીઓ માટે નિઃશુલ્ક કરીયે છીએ. ત્રિમંદિર , અડાલજ ખાતે પણ સેવાઓ આપીયે છીએ. વિધવાઓ અને આર્મી ના જવાનો માટે પણ અમે નિઃશુલ્ક સેવાઓ આપીયે છીએ.” “એન્ડોમેટ્રિઓસિસ એક રોગ કે જે એક BENIGN કેન્સર કન્ડિશન છે જેમાં માસિક નો ભરાવો પેટ ની અંદર થઈ જાય છે તેથી માસિક આવતી વખતે તેમને પીડા ખુબ રહે છે. આ રોગ માં માસિક નો ભરાવો ગર્ભાશય ની આજુ બાજુ અંડકોષ તથા tubes તથા આંતરડા માં તેમજ મૂત્રાશય ની નળી માં પણ થાય છે. જેથી તે બધીજ વસ્તુ ગર્ભાશય સાથે ચોંટી જાય છે. અંડકોષ માં તો ચોકોકલ સીસ્ટ પણ થઈ જાય છે. આ બધીજ વસ્તુ રસીલા બેન ના case હાજર હતી.MRI રિપોર્ટ બાદ તેમના બ્લડ ટેસ્ટ પણ મારી હોસ્પિટલ માં નિઃશુલ્ક કરવા માં આવ્યા હતા.ત્યાર બાદ તેમને સારવાર માટે બ્લડ ઓછું હોવાથી 3 બોટ્ટલ બ્લડ પણ નિઃશુલ્ક 5/1/12 ના રોજ મારી હોસ્પિટલ માં ચડાવેલ,તથા એનસ્થેસીયા/ઓપેરશન કોઈ પણ જાત નો ખર્ચો લીધા વગર દૂરબીન(LAPAROSCOPY) થી ઓપેરશન ગર્ભાશય કાઢી આપવામાં આવ્યુ છે. જો એન્ડોમેટ્રિઓસિસ આંતરડા માં હોય તો સંડાસ કરતી વખતે પીડા થાય છે.જો પેશાબ ની નળી માં હોય તો પેશાબ જતી વખતે પણ પીડા થાય છે.” આ પરિસ્થિતિ ને નજર અંદાઝ કરાય એવી હોતી નથી જો આવું કોઈ લક્ષણ કોઈ પણ સ્ત્રી ને દેખાય તો તાત્કાલિક સારવાર માટે ગાયનૅકોલૉજિસ્ટ નો સંપર્ક કરવો.

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here