Friday, June 5, 2026
HomeIndiaઆઈસીઆઈસીઆઈ બેંકે પીએફઆરડીએ સાથેના સહયોગથી સગીર માટેનું પેન્શન એકાઉન્ટ એનપીએસ વાત્સલ્ય લોન્ચ...

આઈસીઆઈસીઆઈ બેંકે પીએફઆરડીએ સાથેના સહયોગથી સગીર માટેનું પેન્શન એકાઉન્ટ એનપીએસ વાત્સલ્ય લોન્ચ કર્યું

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

આઈસીઆઈસીઆઈ બેંકે બાળકોના નાણાંકીય ભવિષ્યને સુરક્ષિત કરવાના હેતુથી એક પેન્શન સ્કીમ એનપીએસ વાત્સલ્યનું મહારાષ્ટ્રના મુંબઈમાં બીકેસી ખાતે તેના સર્વિસ સેન્ટર ખાતે લોન્ચિંગની આજે જાહેરાત કરી હતી.પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)ના નેજા હેઠળ ચાલનારી આ નવી પેન્શન સ્કીમ કેન્દ્રીય બજેટ 2024-25માં રજૂ કરવામાં આવી હતી. તેમાં સગીર પુખ્ત વયના થાય ત્યાં સુધી તેમના માટે માતા-પિતા કે વાલીઓ દ્વારા પ્રદાનને મંજૂરી આપવામાં આવી છે. સગીર 18 વર્ષના થાય ત્યારે વ્યક્તિ તેને સામાન્ય એનપીએસ એકાઉન્ટમાં ફેરવી શકે છે.

આઈસીઆઈસીઆઈ બેંકની આ સ્કીમની જાહેરાત નવી દિલ્હીમાં માનનીય નાણાંપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે સમગ્ર દેશમાં સરકારના ઔપચારિક લોન્ચિંગનો એક ભાગ છે.આઈસીઆઈસીઆઈ બેંકના હેડ-ડિપોઝીટ પ્રોડક્ટ્સ શ્રી શ્રીરામ એચે જણાવ્યું હતું કે “ભારત સરકાર અને પીએફઆરડીએ સાથે એનપીએસ વાત્સલ્ય લોન્ચ સ્કીમનો ભાગ બનતા અમે આનંદ અનુભવીએ છીએ. અમે આજે અમારા પહેલા કેટલાક એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ્સ ખોલીને આ સફરનો શુભારંભ કર્યો છે. અમે ગ્રાહકો માટે એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ્સ ખોલવા માટે સમગ્ર દેશના તમામ આઈસીઆઈસીઆઈ બેંક બિઝનેસ સેન્ટર્સને સક્ષમ કર્યા છે. આ ખાતું લાંબા ગાળે સંપત્તિ સર્જનમાં મદદ કરે છે અને સુનિશ્ચિત કરે છે કે સગીર જ્યારે પુખ્ત વયના થાય ત્યાં સુધીમાં તેમના માટે એક નાણાંકીય ભંડોળ ઊભું થાય છે.”

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here