Monday, September 14, 2026
HomeGujaratઉમીયા માતાજીના મંદિરે 35 હજાર દીવડાઓની આરતી

ઉમીયા માતાજીના મંદિરે 35 હજાર દીવડાઓની આરતી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જગત જનની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીની આઠમના દિવસે સુરતના વરાછા વિસ્તારમાં આવેલાં ઉમીયા માતાજીના મંદિર ખાતે મહા આરતીનું આયોજન કરાયું હતું. 35 હજારથી વધારે દીવડાઓથી કરવામાં આવેલી મહા આરતીમાં હજારો લોકો જોડાયા ત્યારે મંદિર પરિસર રોશનીથી ઝગમગી ઉઠયું હતું.

શકિત સ્વરૂપા મા જગદંબાની આરતીમાં સૌ કોઇ લીન બની ગયાં છે. નવરાત્રિના આઠમાં દિવસે વરાછા ખાતે આવેલ ઉમિયા માતાજીના મંદિરમાં એક સાથે ભક્તોએ 35000 દીવડા લઈને માતાજીની મહા આરતી કરી વાતાવરણને ભકિતસભર બનાવી દીધું હતું. ઉમિયા મંદિરમાં છેલ્લા 27 વર્ષથી કડવા પાટીદાર સમાજ દ્વારા પરંપરાગત મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે.રવિવારના રોજ આઠમના પાવન અવસરે મંદિર પરિસર 35 હજાર કરતાં વધારે દીવડાઓથી ઝગમગી ઉઠયું હતું. મંદિરની રોનક ઉડીને આંખે વળગતી હતી. આપ પણ જોઇ શકો છો મહા આરતીનું આહલાદક દ્રશ્ય.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here