Thursday, July 2, 2026
HomeEntertainmentBollywoodકૃષ્ણા ચલી લંડનની બેલાભાભી હૉરર શો લાલ ઇશ્કમાં

કૃષ્ણા ચલી લંડનની બેલાભાભી હૉરર શો લાલ ઇશ્કમાં

Date:

Related stories

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

સ્ટાર પ્લસ પર આવેલી ‘કૃષ્ણા ચલી લંડન’ સિરિયલમાં ત્રિલોકની પત્ની બનેલી બેલા અવસ્થી જેને લોકો બેલાભાભી તરીકે ઓળખે છે એ ભૂમિકા મીરચંદાની હવે એન્ડ ટીવીના ‘લાલ ઇશ્ક’ના આગામી એપિસોડમાં દેખાશે.


એન્ડ ટીવી પર ચાલી રહેલી રોમૅન્ટિક-હૉરર ઝોનરની ટીવી-સિરીઝ ‘લાલ ઇશ્ક’એ જુલાઈ મહિનામાં એના ૧૦૦ એપિસોડ પૂરા કર્યા છે. ‘લાલ ઇશ્ક’ના દરેક એપિસોડમાં નવું કપલ આવે અને તેમનો પ્રેમ, તેમના જીવનની રહસ્યમય ઘટનાઓ અને સુપરનૅચરલ સસ્પેન્સ દર્શાવવામાં આવે છે.

આગામી એપિસોડમાં સ્ટાર પ્લસની સિરિયલ ‘મિલી’માં મિલીનું ટાઇટલ કૅરૅક્ટર ભજવીને જાણીતી થયેલી મોના વાસુ અને

‘પિયા બસંતી રે’ સિરિયલમાં મુખ્ય પાત્ર ભજવી ચૂકેલો ઍલન કપૂર કપલ તરીકે આવવાનાં છે.

 એ એપિસોડમાં રસપ્રદ ટ્વિસ્ટ આપવા ભૂમિકા મીરચંદાનીને કાસ્ટ કરવામાં આવી છે. મોના વાસુએ ‘મિલી’ બાદ બહુધા પાત્રો નેગેટિવ ભજવ્યાં હતાં.

ઘણા સમય બાદ મોના સ્ક્રીન પર પૉઝિટિવ પાત્રમાં દેખાશે.

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here