Wednesday, July 1, 2026
HomeEntertainmentBollywood‘ગુડ લક જેરી’ને નડ્યું બેડ લક?

‘ગુડ લક જેરી’ને નડ્યું બેડ લક?

Date:

Related stories

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

અભિનેત્રી જાહન્વી કપૂર હાલમાં પંજાબમાં ‘ગુડ લક જેરી’ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મને તાજેતરમાં જ ખેડૂતોના રોષનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતોએ ‘ગુડ લક જેરી’ ફિલ્મનું શૂટિંગ અટકાવી દીધું હતું. ખેડૂતોનું કહેવું હતું કે ‘કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા બે મહિનાથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતોના આંદોલનને પંજાબી ઇન્ડસ્ટ્રીના અનેક ગાયકો અને કલાકારોએ સમર્થન જાહેર કર્યું છે. જોકે, આ મુદ્દે બૉલીવૂડના એકપણ કલાકારે કોઇ પ્રતિક્રિયા આપી નથી. આ કલાકારો જ્યાં સુધી સમર્થન નહીં કરે ત્યાં સુધી તેમને પંજાબમાં ફિલ્મનું શૂટિંગ કરવા દેવામાં નહીં આવે.’

આ બનાવ બાદ જાહન્વી કપૂર ખેડૂતોના સમર્થનમાં આગળ આવી હતી. અભિનેત્રીએ ટ્વિટ કર્યું હતું કે ‘ખેડૂતો આપણા દેશના હૃદયમાં છે. હું દેશના અન્નદાતાઓનું મહત્ત્વ સમજું છું અને તેમની કદર કરું છું. મને પૂરો વિશ્ર્વાસ છે કે જલદી આ સમસ્યાનું સમાધાન નીકળશે, જેનાથી ખેડૂતોને લાભ થશે.’ જાહન્વી કપૂરે સોશિયલ મીડિયા પર ખેડૂતોને સમર્થન આપ્ય બાદ તેની ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરવા દેવામાં આવ્યું હતું. ‘ગુડ લક જેરી’ ફિલ્મમાં જાહન્વી કપૂર સાથે દીપક ડોબ્રિયાલ, મીતા વશિષ્ઠ, નીરજ સૂદ અને સુશાંત સિંહ નજરે ચડશે.આનંદ રાયના પ્રોડક્શનમાં બની રેહલી આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. અભિનેત્રી જાહન્વી કપૂરે ૨૦૧૮માં રિલીઝ થયેલી ‘ધડક’ ફિલ્મથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here