Thursday, July 16, 2026
Homenationalચિદમ્બરમ-અન્ય ઓરોપીએ વિદેશમાં પણ સંપત્તિ ખરીદી

ચિદમ્બરમ-અન્ય ઓરોપીએ વિદેશમાં પણ સંપત્તિ ખરીદી

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

કોંગ્રેસી નેતા વિદેશમાં રહેલી સંપત્તિને વેચવા અને વિદેશી બેંક ખાતાને બંધ કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે : ઇડી


નવી દિલ્હી,તા. ૨૭
આઇએનએકસ મિડિયા મની લોન્ડરિંગ કેસમાં તપાસનો સામનો કરી રહેલા પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની મુશ્કેલી સતત વધી રહીછે. હવે ઇડીએ તેમના પર સકંજા મજબુત કરી દીધો છે. ઇડી દ્વારા દાવો કરવામાં આવ્યો છે ે ચિદમ્બરમ અને અન્ય આરોપીઓએ વિદેશમાં પણ મોટા પાયે સંપત્તિ ખરીદી છે. ઇડી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કેસના સહ આરોપીની સાથે મળીને કોંગ્રેસી નેતા વિદેશમાં સંપત્તિ વેચવા અને વિદેશમાં બેંક ખાતાને બંધ કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. સોમવારના દિવસે તપાસ માટે કસ્ટડીની માંગ કરીને તપાસ સંસ્થા દ્વારા સુપ્રીમ કોર્ટમાં જારદાર દલીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર એફિડેવિટમાં માંગ કરવામાં આવી છે કે ચિદમ્બરમે કેટલાક દેશોમાં બેંક ખાતા ખોલાવ્યા હતા. ઇડી દ્વારાલ દાખલ કરવામાં આવેલી એફિડેવિટ મુજબ ચિદમ્બરમ અને સહ આરોપીએ આર્જેન્ટના, ઓસ્ટ્રીય, બ્રિટીશ વર્જિન આઇસલેન્ડ, ફ્રાન્સ, ગ્રીસ , મલેશિયા, મોનાકો અને ફિલિપાઇન્સ, સિગાપોર સહિતના દેશોમાં સંપત્તિની સાથે સાથે બેંક ખાતાઓ પણ ખોલાવ્યા છે. શેલ કંપનીઓ મારફતે આ દેશોના બેંક ખાતામાં લેવડદેવડ પણ કરવામાં આવી છે.
ચિદમ્બરમની અરજી પર ઇડી દ્વારા જારદાર દલીલો કરવામાં આવી રહી છે. ઇડીએ આક્ષેપ કર્યો છે કે ચિદમ્બરમે પુરાવા અને સાક્ષીઓ સાથે છેડા કરવામાં આવ્યા છે. સાક્ષી પર પ્રભાવ જમાવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here