Thursday, July 16, 2026
Homenationalજબરદસ્ત ધમાકા સાથે પલટી ગઈ આખી સ્કૂલબસ; થોડીવાર પહેલા જે બાળકો પરીક્ષા...

જબરદસ્ત ધમાકા સાથે પલટી ગઈ આખી સ્કૂલબસ; થોડીવાર પહેલા જે બાળકો પરીક્ષા ખતમ થવાની મનાવી રહ્યા’તા ખુશીઓ, હવે એટલા ડરેલાં છે કે કંઇ બોલી નથી શકતાં

Date:

Related stories

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

સેન્ટ્રલ સ્કૂલ-3ના 40 બાળકોથી ભરેલી બસની સાથે અતિશય સ્પીડમાં આવી રહેલી એક બીઆરટીએસ બસ અથડાઈ ગઈ. અથડામણ એટલી ભયાનક હતી કે સ્કૂલૂલ આખી પલટી ખાઈ ગઈ. આ જ દરમિયાન 2 બાળકીઓ સહિત કંડક્ટર ઉછળીને રસ્તા પર પડ્યા અને કચડાઈ ગયા. અકસ્માત બુધવારે બપોરે 12.25 વાગે નયા રાયપુરના સીબીડી ચોક પર થયો. ઘાયલ થયેલા 6 બાળકો અને સ્કૂલબસ ડ્રાઈવર ચંડીદાસ મંડલ હોસ્પિટલમાં દાખલ છે. હાલ તેમની પરિસ્થિતિ ખતરાની બહાર છે. 5-15 વર્ષો સુધીના બાળકોને લઈને સ્કૂલબસ 8મી બટાલિયન (માના) પાછી ફરી રહી હતી. મોટાભાગના બાળકો પોલીસકર્મીઓના છે. જ્યારે બીઆરટીએસની બસ કર્મચારીઓને મંત્રાલય મૂકીને પાછી ફરી રહી હતી.

બદનસીબ ઘડિયાળ

– અકસ્માત પછી ક્ષતિગ્રસ્ત બસોને પોલીસ લઈ ગઈ. પરંતુ, એક ઘડિયાળ જે 12.25 વાગે તૂટીને બંધ થઈ ગઈ હતી તે ત્યાં જ રહી ગઈ. અનુમાન છે કે ઘડિયાળ કોઈ એક માસૂમની કે પછી કંડક્ટરની હશે, જે બસમાંથી પડ્યા અને બરાબર 12.25 વાગે ઘડિયાળની સાથે તેમની જિંદગી પણ ત્યાં અટકી ગઈ.

– ચોથી અને 8મી બટાલિયન અને માના બસ્તીના પેરેન્ટ્સે ભેગા મળીને બાળકોના સ્કૂલે આવવા-જવા માટે ખાનગી બસ કરી હતી. તેમાં સુપ્રીમ કોર્ટની 20 પોઇન્ટ્સની ગાઇડલાઈનનું પાલન નથી કરવામાં આવ્યું. સ્કૂલબસ સુદ્ધાં નથી લખવામાં આવ્યું.

પરીક્ષા પૂરી થયા પછી સ્કૂલે હાફ-ડે પછી રજા આપી, અમારી આખી બસ પલટી ગઈ

પહેલા ધોરણમાં ભણતા 10 વર્ષના કુણાલ કુર્રેએ જણાવ્યું કે, બુધવારે જ અમારી પરીક્ષા પૂરી થઈ હતી. સ્કૂલે હાફ-ડે પછી રજા આપી દીધી હતી. મારી બહેન એની અને તેની બહેનપણી દુર્ગેશ્વરી વાત કરી રહ્યા હતા કે હવે આરામ કરીશું અને ખૂબ રમીશું. દિવાળીની ખરીદી કરવા માટે પણ જઈશું. ત્યારે જ અચાનક બહુ જોરથી અવાજ આવ્યો અને અમારી બસ આખી પલટી ગઈ. હું ચોથી લાઈનની સીટ પર બેઠો હતો. બસ જ્યારે અટકી અને અમે ઉતર્યા તો રસ્તા પર લોહી જ લોહી ફેલાયેલું હતું. મારી બહેન કાવ્યા (11) પણ બસમાં બેઠી હતી જે મારી સાથે જ હોસ્પિટલમાં દાખલ થયેલી છે. મદિરહસૌદ પોલીસ સ્ટેશનના અધિકારી જીતેન્દ્ર વર્મા બોલ્યા કે બીઆરટીએસ બસ ડ્રાઈવર સાજિદ અલી અકસ્માત પછી ફરાર થઈ ગયો હતો, સાંજે સરન્ડર કરી દીધું.

આમના થયાં મોત

અકસ્માતમાં ત્રીજા ધોરણની 9 વર્ષીય એની કુર્રે અને 5મા ધોરણની 12 વર્ષીય દુર્ગેશ્વરી ધુર્વેના સ્થળ પર જ મોત થઈ ગયા. કંડક્ટર નરેશ સોનીએ પણ ત્યાં જ દમ તોડી દીધો. એનીના પિતા મોહન કુર્રે અને દુર્ગેશ્વરીના પિતા ધનીરામ બટાલિયનમાં તહેનાત છે.

દીકરીની બહેનપણીઓને વળગી પડી મા અને પૂછ્યું- ક્યાં છે મારી બાળકી? બધા રડવા લાગ્યા

અકસ્માતમાં માસૂમ એનીને ખોઈ દેનારી પાર્વતીએ આંબેડકર હોસ્પિટલના મેઇન ગેટ પર પોતાની દીકરીની બહેનપણીઓને જોઇ તો તેને વળગીને રડવા લાગી. પૂછવા લાગી કે એની ક્યાં છે. તેના કારણે ત્યાં હાજર તમામ બાળકીઓ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી.

બાળકોને શોધતું રહ્યું મેનેજમેન્ટ

આંબેડકરના ટ્રોમા સેન્ટરમાં ફક્ત એક વિદ્યાર્થીને દાખલ કરવામાં આવ્યો હતો. સાંજ સુધી એ સ્પષ્ટ ન થઈ શક્યું કે અકસ્માતમાં ઘાયલ કયા વિદ્યાર્થીને કઇ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તે સાંજે 5 વાગે જ સ્પષ્ટ થઈ શક્યું. આ માટે સ્કૂલ મેનેજમેન્ટ અને પ્રાચાર્ય હોસ્પિટલોમાં દોડાદોડ કરતા રહ્યા.

આ છે જવાબદાર લોકોના જવાબ

અનિયંત્રિત બસો પર કાર્યવાહી કરીશું: રાયપુરના આઇજી દીપાંશુ કાબરાએ કહ્યું કે, અકસ્માત દર્દનાક છે. હવે શહેર અને બહાર સિટીબસને ક્યાંય પણ રોકીને તપાસ કરીશું. બેકાબૂ સ્પીડ જોવા મળશે તો કાર્યવાહી કરીશું.

એએનવીપીના સીઇઓ રજતકુમારે જણાવ્યું કે સ્પીડ ગવર્નર લાગ્યા હોવા છતાંપણ અતિશય સ્પીડની ફરિયાદ કેમ આવી રહી છે તેની તપાસ કરીશું. બીઆરટીએસની બસોમાં સ્પીડ ગવર્નર લાગ્યું છે. મહત્તમ સ્પીડ 60ની સેટ છે. તપાસ કરીશું કે તે પછી પણ સ્પીડ વધુ હોવાની ફરિયાદો કેમ સામે આવી રહી છે.

બસનો માલિક પરમવીર સિંહ જણાવે છે કે મારી બસો એસી છે અને કોલેજમાં અટેચ્ડ છે એટલે સ્કૂલબસ નથી લખ્યું. બાકી તથ્યોની મને પોતાને પણ જાણ નથી.

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ...

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ...

ઐતરેય ઉપનિષદનો મુખ્ય બોધ સૃષ્ટિ સર્જન અને પોષણ છે!...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here