Thursday, July 2, 2026
HomeEntertainmentBollywoodજો આલિયા ભટ્ટ ભાભી બની જાય તો કેવું લાગશે? કરીનાએ આપ્યો રસપ્રદ...

જો આલિયા ભટ્ટ ભાભી બની જાય તો કેવું લાગશે? કરીનાએ આપ્યો રસપ્રદ જવાબ

Date:

Related stories

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

બોલીવુડ અભિનેતા રણવીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટના લગ્નને લઈને હંમેશાં ચર્ચા થતી હોય છે. ઘણીવાર લગ્નને લઇને વાતો થતી રહે છે, પણ તે ખોટી પુરવાર થાય છે.

એકવાર તો આલિયાએ લહેંગો સિવડાવવાને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. પણ પછીથી તે બાબતે કોઇ જ ફૉલોઅપ ન નીકળ્યું. હવે ફરી એકવાર રણબીર-આલિયાના લગ્નની ચર્ચા થઈ રહી છે અને આ વખતે કારણ છે કરીના કપૂર.

હાઁ, આ વખતે કરીના કપૂરે બન્નેના લગ્નની ચર્ચાને ફરી જીવંત કરી છે. આમ તો રણબીર કપૂર અને કરીના કપૂર કઝિન્સ છે અને જો આલિયાના લગ્ન રણબીર સાથે થઈ જાય છે તો આલિયા કરીના કપૂરની ભાભી બનશે.

હવે કરીના કપૂરે આલિયા ભટ્ટને પોતાની ભાભી બનવાને લઈને કહ્યું છે કે જો આવું થાય તો હું વિશ્વની સૌથી ખુશ છોકરી હોઈશ.

જિયો મામી મૂવી ફેસ્ટિવલ વિથ સ્ટાર 2019 દરમિયાન આલિયા, કરીના અને ફિલ્મ મેકર કરણ જોહર વાતચીત કરી રહ્યા હતા

ત્યારે કરણ જોહરે પૂછ્યું કે જો આલિયા કરીના કપૂરની ભાભી બને છે તો કેવું થશે…. ત્યારે કરીનાએ કહ્યું કે હું આ વિશ્વની સૌથી ખુશ છોકરી હોઇશ.

કરીનાના આ જવાબ પર આલિયાએ કહ્યું, “ઇમાનદારીથી મેં આ બાબતે હજી સુધી કંઇ વિચાર્યું જ નથી, પણ હજીએ હું આ વિશે વિચારવા નથી માગતી.

તો કરણ જોહર અને કરીનાએ કહ્યું કે જો એવું થાય છે તો તે ખૂબ જ ખુશ થશે અને તે હંમેશાં તેની સામે થાળી લઈને આગળ ઊભા રહેશે.”

જણાવીએ કે કરણ જોહરની ફિલ્મ તખ્તમાં બન્ને એક્ટર્સ એક સાથે જોવા મળશે. તો આલિયાએ કરીનાને લઈને કહ્યું કે, “તે હંમેશાં મારી માટે એ પ્રેરણા રહી છે.

પહેલા વાત એ હતી કે કોઇપણ અભિનેત્રી લગ્ન કરતી, તો તેનું કરિઅર થોડું ધીમું પડી જતું, પણ આમણે આ પંરપરા સંપૂર્ણપણે તોડી નાખી છે.”

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here