Wednesday, July 1, 2026
HomeEntertainmentBollywoodતારક મહેતામાં પાછા આવી રહ્યા છે 'દયાબેન'..આ દિવસે કરી શકે એન્ટ્રી

તારક મહેતામાં પાછા આવી રહ્યા છે ‘દયાબેન’..આ દિવસે કરી શકે એન્ટ્રી

Date:

Related stories

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

દયાબેન એટલે કે દિશા વાકાણીના ચાહકો માટે ખુશખબરી છે. શોના મેકર્સે દયા બેનને ફાઈનલ કરી લીઘા છે. અને સૌથી મોટી ખુશીની વાત એ છે કે દયાબેનના કિરદારમાં કોઈ બીજું નહીં પણ દિશા વાકાણી જ છે.

સ્પોટબૉયમાં છપાયેલી ખબર અનુસાર દિશા નવરાત્રિ દરમિયાન સીરિયલમાં પાછા આવી શકે છે.

અહેવાલો પ્રમાણે, દિશા સીરિયલના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીની શરતો પર કામ કરવા માટે માની ગયા છે. મેકર્સે દિશા સાથે ફરીથી કોન્ટ્રાક્ટ પણ સાઈન કર્યો છે. ખુદ દિશાએ પણ આ વાત માની લીધી છે કે તે સીરિયલમાં પાછી આવવાની છે.

તમને જણાવી દઈએ કે લાંબા સમયથી દયાના કિરદાર માટે નવા-નવા સામે આવી રહ્યા છે. વચ્ચે વિભૂતી શર્માની પસંદગી કરવામાં આવી હોવાના પણ અહેવાલ હતા. પરંતુ અત્યાર સુધીમાં શો માં દયાના કિરદારમાં કોઈ આવ્યું છે. અને હવે દયા ના રૂપમાં દિશાને જોવા માટે ચાહકો આતુર છે.

શું હતો મામલો?
દિશા વાકાણીએ 2017માં પુત્રીને જન્મ આપ્યો હતો. જે પહેલા તે મેટરનિટી લીવ પર જતી રહી હતી. જે બાદ તે શોમાં પાછા આવવા માટે કોન્ટ્રાક્ટમાં કેટલી શરતો ઉમેરવા માંગતી હતી. જો કે તેની માંગ સ્વીકારવા માટે આસિત મોદી તૈયાર નહોતા થયા. શો માં દિશા વાકાણીની વાપસીને લઈને એક ઈંટરવ્યૂમાં દિલીપ જોશીએ કહ્યું કે મને નહીં ખબર, પણ કાંઈ પણ થઈ શકે છે. દિશા, દયાબેનના કિરદાર માટે વાપસી કરી શકે છે. હું આશા રાખું છું તેઓ પાછા આવશે. તેમણે કહ્યું કે નવી દયા સાથે કામ કરવા પણ તેઓ તૈયાર છે..અને લાગે છે કે હવે જલ્દી ચાહકો દિશાને જોઈ શકશે.

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here