Thursday, July 2, 2026
Homenationalદિલ્હીમાં PM મોદી વિરોધી પોસ્ટરો લગાવાયા, 6ની ધરપકડ, 100થી વધુ કેસ દાખલ...

દિલ્હીમાં PM મોદી વિરોધી પોસ્ટરો લગાવાયા, 6ની ધરપકડ, 100થી વધુ કેસ દાખલ કરાયા

Date:

Related stories

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

સ્પેશિયલ સીપી દીપેન્દ્ર પાઠકે આપેલી માહિતી અનુસાર પોસ્ટરમાં પ્રિન્ટિંગ પ્રેસની વિગતો નહોતી

પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ અને મિસએપ્રોપ્રિયેશન ઑફ પ્રોપર્ટી એક્ટની કલમો હેઠળ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી

દિલ્હી પોલીસે બુધવારે સમગ્ર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટર ચોંટાડવા બદલ 6 લોકોની ધરપકડ કરી હતી. આ સિવાય આ મામલે 100થી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે. સ્પેશિયલ સીપી દીપેન્દ્ર પાઠકે આપેલી માહિતી અનુસાર પોસ્ટરમાં પ્રિન્ટિંગ પ્રેસની વિગતો નહોતી. 

આપના કાર્યાલય બહારથી વાન પકડાઈ 

પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ અને મિસએપ્રોપ્રિયેશન ઑફ પ્રોપર્ટી એક્ટની કલમો હેઠળ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલે આમ અમાદી પાર્ટી (AAP) કાર્યાલયની બહાર નીકળતી એક વાનને અટકાવવામાં આવી હતી. જેમાંથી કેટલાક પોસ્ટરો જપ્ત કરવામાં આવ્યા હતા અને ધરપકડ અભિયાન ચલાવાયું હતું. 

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here