Monday, September 14, 2026
Homenationalદિવાળીના દિવસે વડા પ્રધાન દેશવાસીઓ સાથે મન કી બાત કરશે

દિવાળીના દિવસે વડા પ્રધાન દેશવાસીઓ સાથે મન કી બાત કરશે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઑફિશ્યલ ટ્વિટર-હૅન્ડલથી જાહેરાત કરી હતી કે તેઓ આગામી ૨૭ ઑક્ટોબરે એટલે કે દિવાળીના પર્વ નિમિત્તે દેશવાસીઓ સાથે ‘મન કી બાત’ કરશે. પીએમે દેશવાસીઓને રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ માટે પોતાના વિચારો મોકલવા માટે પણ અપીલ કરી હતી. આગામી ૨૭ ઑક્ટોબરે દિવાળી હોવાથી મોદી દેશવાસીઓને દિવાળી અને હિન્દુ નવા વર્ષની શુભેચ્છા પણ આપશે.

ભારત સરકારની મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારત વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય એક ટ્‌વીટમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત ૫૦ લાખ લાભાર્થીઓની મફતમાં સારવાર કરવામાં આવી છે. સ્વસ્થ ભારતના સંકલ્પમાં આ એક મહત્ત્વનો પડાવ હોવાનું મોદીએ જણાવ્યું હતું. મંગળવારે વડા પ્રધાન મોદીએ આયુષ્માન ભારતની કેટલીક ખૂબીઓ જણાવી હતી.

‘દરેક ભારતીયને જાણીને ગર્વ થશે કે એક વર્ષમાં જ ૫૦ લાખથી વધુ લાભાર્થીઓને મફત સારવાર મળી છે. આનું બધું શ્રેય આયુષ્માન ભારતને જાય છે એમ મોદીએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here