Friday, June 26, 2026
HomeGujaratAhmedabadનિજાનંદ રિસોર્ટમાં ૧૨ લાખ, ઈગલટનમાં ૨૫ લાખ ખર્ચ્યા

નિજાનંદ રિસોર્ટમાં ૧૨ લાખ, ઈગલટનમાં ૨૫ લાખ ખર્ચ્યા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

અમદાવાદ, તા.૭
રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલની જીતને પડકારતી અરજી મામલે આજે ગુજરાત કોંગ્રેસના તત્કાલીન પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ હાઈકોર્ટમાં ખર્ચની વિગતો રજૂ કરી હતી. જેમાં તેમણે ૨૦૧૭માં યોજાયેલી રાજ્યસભા ચૂંટણી સમયે આણંદના નિજાનંદ રિસોર્ટ ખર્ચ રૂ.૧૨ લાખ અને બેંગાલુરૂના ઈગલટન રિસોર્ટનો ખર્ચ રૂ.૨૫ લાખના આંકડા અને હિસાબ રજૂ કર્યા હતા. ભરતસિંહ સોલંકી દ્વારા ખર્ચના આંકડા અને કેટલાક દસ્તાવેજા પણ રજૂ કરવામાં આવ્યા હતા. જા કે, તેમની જુબાનીમાં કેટલીક બાબતોને લઇ વિસંગતતા પણ સામે આવી હતી, જેને લઇ હાઇકોર્ટે પૃચ્છા કરી હતી. આજે ભરતસિંહ સોલંકીની જુબાની પૂર્ણ થઇ હતી. આ પહેલા ગઇકાલે તા.૬ જુલાઈના રોજ ભરતસિંહે કોર્ટમાં જુબાની આપી હતી કે, રાજ્યસભા ચૂંટણી સમયે ધારાસભ્યોને બેંગાલુરૂ મોકલવાનો નિર્ણય મારો હતો. અહમદ પટેલે આ અંગે નારાજગી પણ દર્શાવી હતી.

પરંતુ ભાજપની ભાંગફોડ વૃત્તિના કારણે તેમણે આ પગલું લીધુ હતું. ગત તા.૬ જુલાઈએ અરજદાર અને ભાજપના નેતા બળવંતસિંહના વકીલ તરફથી તેમને ધારાસભ્યોને બેંગ્લોર મોકલવા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ઓગસ્ટ-૨૦૧૭ના અંતમાં અમે ધારાસભ્યો માટે એક તાલીમ શિબિર યોજવાનું આયોજન કર્યુ હતું. સૂરજકુંડ, દિલ્હી અથવા બેંગ્લોરમાં તાલીમ શિબિરની વિચારણા હતી, પરંતુ રાજ્યસભા ચૂંટણીના પરિણામે જુલાઇ મહિનામાં કપરી પરિસ્થિતિ અને સંજોગો સર્જાયા હતા. ભાજપની ભાંગફોડ વૃત્તિના કારણે કોંગ્રેસના ધારાસભ્યોને પ્રલોભનો અને ધમકીઓ અપાઇ રહી હતી. તેથી મેં ધારાસભ્યોને બેંગાલુરૂ મોકલવાનો નિર્ણય કર્યો હતો. મેં મારી ઓફિસમાં ફ્‌લાઇટની ટિકિટો બુક કરવા સૂચના આપી હતી. રોકાણ અને અવરજવરનો ખર્ચ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભોગવ્યો હતો.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here