Wednesday, August 5, 2026
HomeGujaratપત્નીની આ આદતે લીધો યુવા ડોક્ટરનો જીવ, 5 મહિના પહેલાં કર્યાં હતાં...

પત્નીની આ આદતે લીધો યુવા ડોક્ટરનો જીવ, 5 મહિના પહેલાં કર્યાં હતાં લવ મેરેજ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

રાજકોટના સવાણી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબે રવિવારે સવારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. તબીબે આત્મહત્યા કરતાં પહેલાં પોતાના ઘરમાં એક દિવાલ પર પોતાની પત્નીને ઉદ્દેશીને લખ્યું હતું કે, ‘પૂજા તું બહું જ ખોટું બોલે છે, મેં તારી સાથે લગ્ન કરીને ભૂલ કરી.’બીટી સવાણી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા વિપુલ મોહન પારિયા(25)એ પાંચ મહિના પહેલાં જ પૂજા નામની યુવતી સાથે લવમેરેજ કર્યા હતા. જો કે પાંચ મહિનામાં જ પતિનો પ્રેમ વિશેનો ભ્રમ ભાંગી ગયો હતો. તેની પત્ની વારે વારે ખોટું બોલતી હોવાનો અહેસાસ થતાં તેને તેની સાથે લગ્ન કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો હતો.તેનાથી કંટાળી ગયેલા વિપુલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં વિપુલની પત્ની પૂજા અવારનવાર ટોર્ચર કરતી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જો કે આ મામલે હાલમાં તપાસ ચાલી રહી છે

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here