Thursday, July 16, 2026
Homenationalફ્રાન્સથી ચીન માટે રવાના થયેલા ઇન્ટરપોલના ચીફ હોંગવેઈ ગુમ, ફ્રેન્ચ પોલીસ દ્વારા...

ફ્રાન્સથી ચીન માટે રવાના થયેલા ઇન્ટરપોલના ચીફ હોંગવેઈ ગુમ, ફ્રેન્ચ પોલીસ દ્વારા તપાસ શરૂ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ઇન્ટરપોલના અધ્યક્ષ મેંગ હોંગવેઇ (64) ગુમ થયા હોવાની જાણકારી મળી છે. ત્યારબાદ ફ્રાન્સ સરકારે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ઇન્ટરપોલના મુખ્યાલય ફ્રાન્સના લિયોન શહેરમાં છે. અહીં રહેતી મેંગની પત્નીએ જણાવ્યું કે, પતિ સાથે તેની અંતિમ મુલાકાત સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં થઇ હતી.

– સ્થાનિક મીડિયા અનુસાર, ગુમ થયા પહેલાં મેંગ ચીન માટે રવાના થયા હતા.
– ચીનની રાજનીતિમાં ઘણો સમય પસાર કરનાર મેંગ બે વર્ષ પહેલાં ઇન્ટરપોલના અધ્યક્ષ બન્યા હતા. 95 વર્ષના ઇતિહાસમાં મેંગ પહેલા એવા ચીની નાગરિક છે, જેઓ ઇન્ટરપોલના અધ્યક્ષ બન્યા.
– ઇન્ટરપોલ વેબસાઇટ અનુસાર, આ અગાઉ તેઓ ચીનમાં પબ્લિક સિક્યોરિટીના વાઇસ મિનિસ્ટર હતા. પબ્લિક સિક્યોરિટી વાઇસ મિનિસ્ટર પહેલાં તેઓ નેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ કમિશનના ચેરમેન અને નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ઓફિસ ફોર ચીનના ડાયરેક્ટર રહી ચૂક્યા હતા.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here