Thursday, July 2, 2026
HomeEntertainmentBollywoodબંધનમુક્ત રહેવું જોઇએ : સોનમ કપૂર આહુજા

બંધનમુક્ત રહેવું જોઇએ : સોનમ કપૂર આહુજા

Date:

Related stories

ભારતીય ઘરો માટે ભવિષ્યલક્ષી ઉત્પાદન ઉદ્યોગ ક્ષમતા વૃદ્ધિ, ચોકસાઇ...

અમદાવાદ, 2 જુલાઈ, 2026: ભારતનું હોમ ઇન્ટિરિયર્સ માર્કેટ હવે અસંગઠિત...

રોટરીક્લબઓફઅમદાવાદવેસ્ટદ્વારારોટરીનૂતનવર્ષનીઅનોખીશરૂઆત : “સ્કૂલચલેહમ” પ્રોજેક્ટઅંતર્ગતજરૂરિયાતમંદબાળકોનેસ્કૂલબેગઅનેનાસ્તાનુંવિતરણકરાયું

અમદાવાદ:૧લીજુલાઈથીશરૂથતારોટરીનાનવાવર્ષનાપ્રારંભેરોટરીક્લબઓફઅમદાવાદવેસ્ટદ્વારાએકપ્રશંસનીયસામાજિકકાર્યનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. ક્લબનાસભ્યોએભેગામળીનેઆર્થિકરીતેનબળાઅનેવંચિતવર્ગનાબાળકોમાટે "સ્કૂલચલેહમ" પ્રોજેક્ટઅંતર્ગતસુંદરસ્કૂલબેગઅનેગરમનાસ્તાનુંવિતરણકર્યુંહતું. આસમગ્રસેવાયજ્ઞસિંધુભવનરોડનજીકઆવેલીરાજીવઆવાસયોજનાખાતેયોજવામાંઆવ્યોહતો. જેમાંઆવાસનાશાળાએજતાબાળકોતેમજથલતેજવિસ્તારનાજરૂરિયાતમંદબાળકોનેનવીનસ્કૂલબેગઅર્પણકરવામાંઆવીહતી. આપ્રસંગેરોટરીક્લબનાસભ્યોએબાળકોનેભણતરનુંમહત્વસમજાવી, નિયમિતશાળાએજવાઅનેઉચ્ચઅભ્યાસકરવામાટેપ્રોત્સાહિતકર્યાહતા. આતકેક્લબનાનવનિયુક્તપ્રેસિડેન્ટરોટે. નીરવજોશીએજણાવ્યુંહતુંકે, "મોટાભાગેઆર્થિકપરિસ્થિતિનબળીહોવાનેકારણેઆવર્ગનાબાળકોશાળાએજવાનેબદલેનાનીઉંમરેકચરોવીણવાકેઅન્યમજૂરીકામમાંજોડાઈજતાહોયછેઅનેશિક્ષણથીવંચિતરહેછે....

ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

૩ જી જુલાઈ “આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ”

લેખક :દીપક જગતાપ…………………………….પ્લાસ્ટિકનું વિષચક્ર કેટલું ખતરનાક! ………………………………..એક પ્લાસ્ટિક બેગ પોતાના...

અમદાવાદ મુખ્યાલય ધરાવતી વેલ્થ ફર્સ્ટે મુંબઈ સ્થિત WFAPLનું ₹102.15...

આ અધિગ્રહણથી મુંબઈમાં કંપનીની હાજરી વધુ મજબૂત બનશે; સંયુક્ત...

જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આણંદમાં 500થી વધુ જરૂરિયાતમંદો ને...

આણંદ, તા. 02 જુલાઈ, 2026: જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી...

અભિનેત્રીસોનમ કપૂર આહુજા ભલે ફિલ્મો બહુ નથી કરતી, પણ તે બૉલીવૂડમાં કોઇક ને કોઇક કારણસર હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે.

ફેશન આઇકોન તરીકે તો તે પ્રસિદ્ધ છે જ, પણ તે જુદા જુદા વિષયો પર પોતાના મંતવ્ય આપવા માટે પણ જાણીતી છે.

તાજેતરમાં તેણે પોતાના વિશે, કારકિર્દી વિશે અને કલાકારો વિશે બહુ રસપ્રદ વાતચીત કરી હતી.

કલાકારો વિશે તે બહુ સારી રીતે સમજી શકે છે. તેણે કહ્યું હતું કે કલાકારોએ તેમની જાતને ફક્ત ફિલ્મો કે ફિલ્મી પાર્ટીઓ સુધીના દાયરામાં જ બાંધી ના રાખવા જોઇએ.

તેમણે વધુ ને વધુ પ્રવાસ કરવો જોઇએ અને મિત્રો અને કુટુંબીઓ સાથે સમય ગાળવો જોઇએ અને પોતાની પ્રતિભાને વધુ પ્રભાવશાળી બનાવવા ફિલ્મો જોતા રહેવું જોઇએ.

‘હું તો માનું છું કે તમે જો કલાકાર હોવ તો તમારે તમારી જિંદગીને સંપૂર્ણ રીતે જીવવી જોઇએ. જે ક્રિએટીવ ક્ષેત્રમાં હોય તેણે તો વધારે ને વધારે પ્રવાસ કરવો જોઇએ જેથી તમારી પ્રતિભા વધુ ખીલે છે.

તેમણે પુસ્તકો પણ વધારે વાંચવા જોઇએ અને ફિલ્મો જોવા સાથે મ્યુઝિયમોની મુલાકાત પણ લેવા જોઇએ,’ એમ તે જણાવે છે.

કલાકારોએતેમની જાતને ફક્ત ફિલ્મો અને ફિલ્મી પાર્ટીઓ સુધી જ સીમિત ન રાખવી જોઇએ કારણ કે તેનાથી તમારું વિશ્ર્વ નાનું બની જાય છે અને તમે પ્રગતિ કરી શક્તા નથી. તમારે યોગ્ય રીતે ટાઇમ મેનેજમેન્ટ પણકરવું જોઇએ.

હું માનું છું કે હું અત્યારે સારા તબક્કામાંથી પસાર થઇ રહી છું. તેનું કારણ હું મારા સમયને મહત્ત્વ આપું છું.

તમારી પાસે સમય એક જ એવી વસ્તુ છે જે જતો રહે છે પછી પાછો આવતો નથી. તે બહુ કિંમતી વસ્તુ છે, કારણ કે આપણી પાસે જીવનમાં મર્યાદિત સમય હોય છે.

આથી મારા માટે તો સમય જાળવવો, સમય પર કામ કરવું, અસરકારક રીતે સમયનો ઉપયોગ કરવો અને સમય ન વેડફવો એ પણ મહત્ત્વનું છે.

તેએમ પણ કહે છે કે તેણે ઘડિયાળ પહેરવાની શરૂઆત છેલ્લા કેટલાક વર્ષથી જ કરી હતી. છેલ્લા ચાર-પાંચ વર્ષથી મેં ઘડિયાળ પહેરવાનું શરૂ કર્યું છે, કારણ કે હું માનું છું કે ટેક્નોલોજીએ આપણે વધુ જોડાણ આપ્યું છે અને વધુ સ્માર્ટ પણ બનાવી દીધા છે, પાણ સાથે થોડાક ધીમા પણ. આપણે ખરેખર તો સમય જોતાં જ નથી.

આપણે એટલા માટે સમય જોતા હોઇએ છીએ કે આપણે ફક્ત ડિજિટલ વસ્તુઓ જોવા જ તેનો ઉપયોગ કરીએ છીએ.

આથી મેં તો નક્કી કર્યું છે કે હું મારા ફોન પર હવે સમય નહીં જોઉં અને ઘડિયાળમાં જ સમય જોઇશ. ઘડિયાળ એ બહુ સુંદર વસ્તુ છે અને મને સુંદર વસ્તુઓ ગમે છે.

સોનમ કપૂરની થોડા સમય પહેલા રજૂ થયેલી ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ બૉક્સઓફિસ પર નિષ્ફળ ગઇ હતી.

ભારતીય ઘરો માટે ભવિષ્યલક્ષી ઉત્પાદન ઉદ્યોગ ક્ષમતા વૃદ્ધિ, ચોકસાઇ...

અમદાવાદ, 2 જુલાઈ, 2026: ભારતનું હોમ ઇન્ટિરિયર્સ માર્કેટ હવે અસંગઠિત...

રોટરીક્લબઓફઅમદાવાદવેસ્ટદ્વારારોટરીનૂતનવર્ષનીઅનોખીશરૂઆત : “સ્કૂલચલેહમ” પ્રોજેક્ટઅંતર્ગતજરૂરિયાતમંદબાળકોનેસ્કૂલબેગઅનેનાસ્તાનુંવિતરણકરાયું

અમદાવાદ:૧લીજુલાઈથીશરૂથતારોટરીનાનવાવર્ષનાપ્રારંભેરોટરીક્લબઓફઅમદાવાદવેસ્ટદ્વારાએકપ્રશંસનીયસામાજિકકાર્યનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું. ક્લબનાસભ્યોએભેગામળીનેઆર્થિકરીતેનબળાઅનેવંચિતવર્ગનાબાળકોમાટે "સ્કૂલચલેહમ" પ્રોજેક્ટઅંતર્ગતસુંદરસ્કૂલબેગઅનેગરમનાસ્તાનુંવિતરણકર્યુંહતું. આસમગ્રસેવાયજ્ઞસિંધુભવનરોડનજીકઆવેલીરાજીવઆવાસયોજનાખાતેયોજવામાંઆવ્યોહતો. જેમાંઆવાસનાશાળાએજતાબાળકોતેમજથલતેજવિસ્તારનાજરૂરિયાતમંદબાળકોનેનવીનસ્કૂલબેગઅર્પણકરવામાંઆવીહતી. આપ્રસંગેરોટરીક્લબનાસભ્યોએબાળકોનેભણતરનુંમહત્વસમજાવી, નિયમિતશાળાએજવાઅનેઉચ્ચઅભ્યાસકરવામાટેપ્રોત્સાહિતકર્યાહતા. આતકેક્લબનાનવનિયુક્તપ્રેસિડેન્ટરોટે. નીરવજોશીએજણાવ્યુંહતુંકે, "મોટાભાગેઆર્થિકપરિસ્થિતિનબળીહોવાનેકારણેઆવર્ગનાબાળકોશાળાએજવાનેબદલેનાનીઉંમરેકચરોવીણવાકેઅન્યમજૂરીકામમાંજોડાઈજતાહોયછેઅનેશિક્ષણથીવંચિતરહેછે....

ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

૩ જી જુલાઈ “આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ”

લેખક :દીપક જગતાપ…………………………….પ્લાસ્ટિકનું વિષચક્ર કેટલું ખતરનાક! ………………………………..એક પ્લાસ્ટિક બેગ પોતાના...

અમદાવાદ મુખ્યાલય ધરાવતી વેલ્થ ફર્સ્ટે મુંબઈ સ્થિત WFAPLનું ₹102.15...

આ અધિગ્રહણથી મુંબઈમાં કંપનીની હાજરી વધુ મજબૂત બનશે; સંયુક્ત...

જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આણંદમાં 500થી વધુ જરૂરિયાતમંદો ને...

આણંદ, તા. 02 જુલાઈ, 2026: જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here