Monday, September 14, 2026
HomeGujaratબળાત્કારના કેસમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી ફરાર થતા ગાંધીનગરના ગામમાંથી પકડાયો

બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી ફરાર થતા ગાંધીનગરના ગામમાંથી પકડાયો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

વડોદરા : વડોદરા સેન્ટ્રલ જેલમાં બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી કેરોલ પર છૂટ્યા બાદ ભાગી છુટતા તેને ગાંધીનગરના અંતરિયાળ ગામમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા સગીરા પર બળાત્કારના ગુનામાં નરેન્દ્ર સિંહ જેનસિંગ ચૌહાણ (ધોળાકુવા કોસમ કપડવંજ મૂળ રહે. દોલતપુરા લવાડ, દહેગામ,ગાંધીનગર) સામે કેસ ચાલી જતા કોર્ટે તેને 20 વર્ષની સજા તેમજ એક લાખનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ 300 દિવસની જેલ ભોગવવાનો આદેશ હતો.ગઈતા.3 ઓગસ્ટે સાત દિવસની પેટ્રોલ પર છૂટેલા કેદીને તા.11મીએ વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે હાજર નહીં થઈ ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ કરી હતી. જે દરમિયાન કેદીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે દહેગામના દોલતપુરા નવાડ ખાતેથી ઝડપી પાડી જેલને હવાલે કર્યો છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here