Friday, June 26, 2026
HomeGujaratબળાત્કારના કેસમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી ફરાર થતા ગાંધીનગરના ગામમાંથી પકડાયો

બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી ફરાર થતા ગાંધીનગરના ગામમાંથી પકડાયો

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

વડોદરા : વડોદરા સેન્ટ્રલ જેલમાં બળાત્કારના કેસમાં 20 વર્ષની સજા ભોગવતો કેદી કેરોલ પર છૂટ્યા બાદ ભાગી છુટતા તેને ગાંધીનગરના અંતરિયાળ ગામમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા સગીરા પર બળાત્કારના ગુનામાં નરેન્દ્ર સિંહ જેનસિંગ ચૌહાણ (ધોળાકુવા કોસમ કપડવંજ મૂળ રહે. દોલતપુરા લવાડ, દહેગામ,ગાંધીનગર) સામે કેસ ચાલી જતા કોર્ટે તેને 20 વર્ષની સજા તેમજ એક લાખનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ 300 દિવસની જેલ ભોગવવાનો આદેશ હતો.ગઈતા.3 ઓગસ્ટે સાત દિવસની પેટ્રોલ પર છૂટેલા કેદીને તા.11મીએ વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે હાજર નહીં થઈ ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ કરી હતી. જે દરમિયાન કેદીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે દહેગામના દોલતપુરા નવાડ ખાતેથી ઝડપી પાડી જેલને હવાલે કર્યો છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here