Friday, June 5, 2026
Homenationalબેકારીના આંકડા ખોટા છે, કોઇની નોકરી ગઇ નથી: નિત્યાનંદ રાય

બેકારીના આંકડા ખોટા છે, કોઇની નોકરી ગઇ નથી: નિત્યાનંદ રાય

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ભોપાલ, તા.11 સપ્ટેમ્બર 2019 બુધવાર

કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે ભોપાલમાં કહ્યું હતું કે બેકારીના અને અર્થતંત્રના કહેવાતા પતનના આંકડા સાવ ખોટા છે. કોઇ વ્યક્તિએ નોકરી ગુમાવી નથી.

તેમણે એવો દાવો કર્યો હતો કે ખેતપેદાશ વધી છે, મુદ્રા યોજના હેઠળ અનેક લોકો લોન મેળવી રહ્યા છે. જુદી જુદી કંપનીઓ જુદા જુદા ક્ષેત્રમાં મૂડીરોકાણ કરી રહી છે. જો કે કેટલાંક ક્ષેત્રેા એવાં છે જેને સુધારવા માટે સરકાર હાલ સક્રિય છે.

તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે દેશને 5000 અબજ ડૉલરનું અર્થતંત્ર બનાવવા કમર કસી છે અને એ માટે કેટલાંક નક્કર પગલાં લેવામાં આવ્યાં છે. બેંકિંગ ક્ષેત્રને સુદ્રઢ કરવાના પગલાં પણ લેવાઇ રહ્યાં છે. જુદા જુદા કાયદા દ્વારા ભ્રષ્ટાચારને નાથવાના પ્રયાસો પણ થઇ રહ્યા છે. કરવેરાના કાયદાને સરળ બનાવાયા છે જેથી કરદાતાઓની સંખ્યા વધવા ઉપરાંત કરવેરાની આવક વધી રહી છે.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જમ્મુ કશ્મીરની 370મી કલમ રદ કરીને મોદી સરકારે આતંકવાદને ડામવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. અમારી સરકાર સ્થપાયાના પહેલા એકસો દિવસમાં જ અમે ઘણાં કાર્યો હાથ પર લીધાં હતાં જેમાંના કેટલાંક સફળ થઇ રહ્યાના અણસાર મળી રહ્યા હતા.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here