Thursday, July 2, 2026
HomeEntertainmentBollywoodમણિ રત્નમ દેશના બ્રિલિયન્ટ ફિલ્મમેકર છે : ઐશ્વર્યા રાય બચ્ચન

મણિ રત્નમ દેશના બ્રિલિયન્ટ ફિલ્મમેકર છે : ઐશ્વર્યા રાય બચ્ચન

Date:

Related stories

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

ઐશ્વર્યા રાય બચ્ચને મણિ રત્નમની પ્રશંસા કરતાં તેમને બ્રિલિયન્ટ ફિલ્મમેકર જણાવ્યા છે. ઐશ્વર્યાએ તેમની સાથે ‘ઇરુવર’, ‘ગુરુ’ અને ‘રાવણ’માં કામ કર્યું હતું.

તે હવે જલદી જ મણિ રત્નમ સાથે ફરી એક વાર કામ કરવાની છે.

તેમની સાથે કામ કરવાને લઈને ઉત્સાહિત ઐશ્વર્યાએ કહ્યું હતું કે ‘તેમની સાથે કામ કરવાનો અનુભવ ફરી એક વાર લેવા માટે હું ખૂબ ઉત્સાહિત છું.

મણિ મારા ગુરુ છે. તેઓ આપણા દેશના ખૂબ જ અદ્ભુત ડિરેક્ટર છે.

મારી કરીઅરની શરૂઆતમાં જ મને તેમની સાથે કામ કરવાનો અવસર મળ્યો એ મારા માટે ગર્વની વાત છે. ત્યાર બાદ પણ અમે અનેક વાર સાથે કામ કર્યું છે.

તેમના જેવા બ્રિલિયન્ટ ફિલ્મમેકરની સાથે કામ કરવાની તકને હું તત્પરતાથી હા કહી દઉં છું.’

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here