Monday, September 14, 2026
Homenationalરાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં 15મી ઓગસ્ટથી વિનામૂલ્યે સારવાર

રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં 15મી ઓગસ્ટથી વિનામૂલ્યે સારવાર

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

રાજ્યના 2400થી વધુ દવાખાનાં, હોસ્પિટલમાં અમલ

કેસ પેપર કઢાવવાથી માંડીને તમામ જટિલ સર્જરી પણ વિનામુલ્યે  કરવામાં આવશે

 મહારાષ્ટ્રમાં તમામ સરકારી હોસ્પિટલોમાં દરેકને બધી જ મેડિકલ સારવાર વિનામૂલ્યે આપવાનો નિર્ણય કરાયો છે. કેસ પેપર કાઢવાથી માંડીને ઓપરેશન  માટે પણ કોઈ પૈસા નહીં ચૂકવવા પડે. આ નિર્ણયનો અમલ તા. ૧૫મી ઓગસ્ટથી કરવામાં આવશે. 

    ગુરુવારે રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં જાહેર આરોગ્ય વિભાગની કુલ ૨૪૧૮  હોસ્પિટલ છે.  આ તમામ સ્થળોએ દર્દીઓને મફત સારવાર મળશે.     

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામીણ હોસ્પિટલ, મહિલા હોસ્પિટલ, જિલ્લા સામાન્ય હોસ્પિટલ, ઉપ-જિલ્લા હોસ્પિટલ, રેફરલ સવસ હોસ્પિટલ (સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ – નાસિક અને અમરાવતી), કેન્સર હોસ્પિટલમાં મફત સારવાર ઉપલબ્ધ થશે . હાલમાં આ તમામ હોસ્પિટલોમાં એક વર્ષમાં ૨.૫૫ કરોડ નાગરિકો સારવાર માટે આવે છે.

મહારાષ્ટ્રમાં ગત જૂન માસમાં આયુષ્યમાન બારત , પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બંનેને મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના સાથે જોડી દેવાનો નિર્ણય લેવાયો હતો.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here