Friday, June 5, 2026
Homenationalવારાણસીમાં યુવરાજસિંહની બ્રાન્ડના મોલમાં ડિસ્કાઉન્ટ બાબતે માથાકૂટ થતાં કસ્ટમરનું અંધાધૂંધ ફાયરિંગ, 2...

વારાણસીમાં યુવરાજસિંહની બ્રાન્ડના મોલમાં ડિસ્કાઉન્ટ બાબતે માથાકૂટ થતાં કસ્ટમરનું અંધાધૂંધ ફાયરિંગ, 2 નાં મોત

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

બનારસના કેન્ટ વિસ્તારમાં આજે જેએચવી મોલમાં દિવાળીની ખરીદી કરવા આવેલા ત્રણ યુવાનોએ યોગ્ય ડિસ્કાઉન્ટ ન મળતાં મોલમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ફાયરિંગમાં બે મોલ કર્મચારીઓના મોત નિપજ્યાં છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

યુવરાજસિંહની બ્રાન્ડ યુવીકૈનના સ્ટોરમાં ડિસ્કાઉન્ટના વિવાદમાં ફાયરિંગ

મળતી માહિતી મુજબ બુધવારે સાંજે કેન્ટ વિસ્તાર સ્થિત જેએચવી મોલમાં અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. જેમાં મોલમાં હાજર તમામ લોકો ડરી ગયા હતા. આ મોલ યુવરાજસિંહની માલિકીનો છે. દિવાળીનો સમય હોવાથી મોલમાં ઘણી ભીડ હતી. ફાયરિંગનો અવાજ સાંભળતા જ લોકો સુરક્ષિત ઠેકાણાં તરફ ભાગવા લાગ્યાં હતા. પ્રાથમિક માહિતી મુજબ ગોળીબારીમાં 2 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે બે લોકો ઘાયલ થયાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમની હાલત ગંભીર છે.

વારાણસીના ADG વી પી શાસ્ત્રીએ જણાવ્યું હતું કે જેએચવી મોલ સ્થિત યુવીકૈન (યુવારજસિંહની બ્રાન્ડના સ્ટોરમાં) ડિસ્કાઉન્ટને લઈ કંઈક વિવાદ થયો હતો. ત્યારબાદ ત્રણ કસ્ટમરે ફાયરિંગ કર્યું હતું. CCTVના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ફાયરિંગમાં મોલના જ કર્મચારી સુનીલ અને ગોપીના મોત થયાં છે. જેમાં ગોલુ અને વિશાલ નામના કર્મચારી ઘાયલ થયા છે. આરોપીઓમાં એકની ઓળખ થઈ છે જેનું નામ આશુતોષ છે. મળતી માહિતી મુજબ હમલાખોર પહેલાથી જ કર્મચારીઓને જાણતો હતો. જે સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

news/NAT-HDLN-unidentified-armed-men-open-fire-in-jhv-mall-varanasi-gujarati-news-5976686-NOR.html?ref=ht&seq=2
news/NAT-HDLN-unidentified-armed-men-open-fire-in-jhv-mall-varanasi-gujarati-news-5976686-NOR.html?ref=ht&seq=2

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here